SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ થાય તેમ છે. એ તત્વાભ્યાસિઓએ સારી પેઠે મનન કરી સંગ્રહવા જેવું છે. ૧૦ જેવું જેનું આત્મસ્વરૂપ તે જ તેને અનુભવ, અને તેટલેજ તેને આનંદ. દષ્ટિમાં સર્વસ્વ છે. જેવી જેની દૃષ્ટિ હશે, તેવી સૃષ્ટિ થશે એ વાત સારી રીતે લક્ષમાં રાખવા જેવી છે. ૧૧ મૌન આનંદ વિના સ્વરૂપાનુસધાનનું અન્ય સ્થાન જ નથી ૧૨ પ્રકૃતિને એક પ્રવિત્ર નિયમ, કે જે ઉ૯લંઘન કરી શકાય તેમ નથી. તે એ છે કે, તમે કેઈપણ અપવિત્ર વિચાર, અમંગળ દયાન, કે તેવું કૃત્ય ગમે તેવા એકાંત સ્થળે કરે, તે પણ તમને પ્રકૃતિના દઢ અને કદી કોઈથી પણ ઉલ્લંઘન ન થાય તેવા નિયમ પ્રમાણે, તેનાં કૃત્યને બદલે મળશેજ. દુઃખ અને દારિદ્ર પિતા ઉપર આવી પડશે જ. ૧૩ સર્વ નિબળતા અને દુર્ગુણોનું મૂળ માત્ર અજ્ઞાનજ છે. આત્માને ન ઓળખ તેજ છે. લેકે પિતાના શરીરને આત્મા સમજે છે અને બાહ્ય જગત માંથી સંપત્તિ પેદા કરી આનંદ મેળવવા ઈચ્છે છે, પરંતુ જડ શરીર એ આત્મા નથી. તમે પરમાત્મારૂપજ છે એવી દઢ ભાવના કરો, અને તે સાક્ષાત્કાર કરે. ૧૪ સામાન્ય અજ્ઞાનતાના પેટા વિભાગમાં પ્રકૃતિના નિયમોનું અજ્ઞાનપણું પણ મનુષ્યને બાધા કરે છે.
SR No.022997
Book TitleNiti Vichar Ratnamala
Original Sutra AuthorN/A
AuthorKesarvijay Gani, Gyanshreeji
PublisherKantilal Manilal Khadkhad
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy