________________
યુગવીર આચાય
૨૮૨
પ્યારા વતનને યાદ કર્યું.
,,
એક દિવસ હતા જ્યારે ગુરુદેવના વચને એ જાદુ કર્યું, અને માળક છગનના અંતરાત્મા જાગી ઊઠયેા. નાતાને સંદેશ “ તીર્થંકરને ચરણે ” તાજો થયા. એક દિવસ હતા, જ્યારે ગુરુની પાછળ છગન વેલેા બન્યા હતા. એક દિવસ હતેા જ્યારે અમદાવાદ પહેાંચેલા છગનભાઇને ધાક ધમકીથી પાછા લાવવામાં આવ્યા હતા. એક દિવસ હતા જ્યારે કિશાર છગન જન્મભૂમિને છેલ્લા પ્રણામ કરી કીક્ષાની પાછળ દોડી ગયા હતા. એક વખત હતેા અમદાવાદના પ્રેમાભાઈ શેઠે છગનભાઈની પરીક્ષા કરી હતી. એક દિવસ હતા પાલીતાણા નરેશે તેના સયમની કસોટી કરી હતી. એક દિવસ હતા રાધનપુરના એક નિવાસમાં મેટ ભાઈને હૃદયપલટો થયા હતા અને એક દિવસ હતા જ્યારે અશ્રુ ભીની આંખે મેાટાભાઈ એ સંમતિ આપી હતી અને આપણા છગનભાઈ શાસન—યમ અને સમાજના ઉદ્યોત કરવાના પવિત્ર ઉદ્દેશથી ગુરુદેવના આશીર્વાદ મેળવી દીક્ષિત બન્યા.
વડાદરા નિવાસીના દિલામાં ભારે ઉત્સાહ હતા. ભારે આનંદ હતા, અભિમાન અને ગારવથી આજ પેાતાના મેઘા રત્નને જોઈ જોઇ હષશ્રી નાચી ઊઠતા હતા. આજ તેમના શહેરનું એક બાળક, જેણે વડાદરામાં સૂર્યનું પ્રથમ દર્શન કર્યું હતું, જેનું બાળપણ વડોદરામાં ઘડાયું હતું, જેનું શરીર અહીંના અન્નજળથી પરિપુષ્ટ થયું હતું, જેણે પાળીપાષી મેટા કરી જગતના ચેાકમાં મેાકલ્યા હતા, જે કિશારને વિદ્યાર્થી અવસ્થામાં અહી જ ગુરુદČન થયું હતું, અહીં જ