________________
|
જન્મભૂમિનું ઋણ
૨ ૩૩ ]
ત્રણ વર્ષની તપશ્ચર્યા આજે ફળી. અમૃતસર --૫'જાખથી વડાદરાના શ્રીસંઘની ગૂજરાત તરફ પધારવાની અને જન્મભૂમિને પાવન કરવાની પ્રાથના હતી. તેજ વર્ષમાં ગૂજરાત પહોંચવાની દૃષ્ટિએ વિહાર થયા. દુ:ખી હૃદયે પંજાબ શ્રીસ`ઘે વિદાય આપી. તે દ્રશ્ય-પ જામી ભાઇબહેનની અશ્રુભરી આંખેા અને ગુરુમહારાજના હર્યાભર્યા અગીચાના માળીની રવાનગી અધુંય આજે પણ યાદ આવે છે. દિલ્હીના શ્રાસંઘે મહારાજશ્રીને ચાતુર્માસ કરવા રોકી પાડયા અને ત્યાંનું નિમિત્તે નહેાતું તેથી ઠેઠ ખી'વાઈથી ફ્રી ગુરુચરણામાં ગુજરાવાલા શાસ્ત્રાર્થ માટે આચાર્ય શ્રી વિજયકમલ સૂરીશ્વરજી, ઉપાધ્યાયશ્રી વીરવિજયજી તથા પંજાખ શ્રીસ'ઘની પ્રેરણાથી જવું પડયું. ત્યાંથી આવતાં જયપુર રહેવું પડયુ—ગુજરાતને આંગણે પહોંચતાં જ પાલણપુરે મંગલકાર્યો માટે રાકી પાડયા અને રાધનપુરના દાનવીર શેઠ મેાતીલાલ મુળજીના શ્રીસંઘમાં જઇ આનંદથી સિદ્ધ!ચળ ભેટી સારાષ્ટ્રના ગામેામાં ઉપદેશામૃતનું પાન કરાવતા આજે વડાદરામાં પગ મૂકયા—જન્મભૂમિને—પેાતાના