________________
જન્મભૂમિનું ઋણ
૨૮૭ જેને આત્મા સંસારની અસારતાથી ઉદાસીન બની સંયમ માટે જાગૃત બન્યું હતું, એ જ વડેદરાને જુવાન સંયમ ધારણ કરી પંજાબ જેવા દૂરદૂરના પ્રદેશ ખેડી, ગુરુદેવને ઝંડે દિશદિશમાં ફરકાવી આજે પચીસ પચીસ વર્ષ પછી જન્મભૂમિમાં પદાર્પણ કરે છે. એક નાને દેખાતે આત્મા આજે મહાન બન્યો છે. સમસ્ત પંજાબ, રજપૂતાના તથા સિરાષ્ટ્રમાં પોતાના નામને ડંકે બજાવતે, પોતાના ગુરુ દેવના જયધ્વનિથી આકાશમંડળને ગુંજાવ, જૈનધર્મને ઉદ્યોત સાધતે, માતાપિતાને ધન્ય ધન્ય કહેવરાવતો પોતાના વતનને આંગણે આવે છે.
ખીમચંદભાઈના આનંદની તે સીમા ન હતી. સં. ૧૯૬૬ ના વૈશાખ સુદી ૧૦ ગુરૂવારના દિવસે સમારેહપૂર્વક પ્રવેશ મહોત્સવ થયે.
કેવી ગુરુકૃપા, કે ગુરુને પ્રસાદ, કે ભાગ્યોદય કેવી બ્રહ્મચર્યની અમેઘશક્તિ અને સંયમની પ્રતિભા.
ચાતુર્માસ તો કર્યા સિવાય ચાલે તેમ હતું નહિ તેથી સં. ૧૯૯૬ નું ચાતુર્માસ અહીં પૂર્ણ કર્યું.
આ વખતે આપની સાથે ૧૯ મુનિરાજે હતા. વ્યાખ્યાનેની તો ધૂમ મચી. હજારે જેનજેનેતર ભાઈઓ હંમેશાં વ્યા
ખ્યાનને લાભ લેવા લાગ્યા. અઠ્ઠાઈ કરવાવાળાને જમણને કર આપ પડતે તે તે, પાલણપુરની જેમ બંધ કરાવ્યું.
ખીમચંદભાઈની ભક્તિ તો ભારે પ્રશંસનીય હતી. તેમણે વિચાર્યું આજે છગનભાઈ છગનભાઈ હેત તે મારે ' વિવાહ આદિમાં કેટલું બધું ખર્ચ કરે પડત? આજે