________________
વતનને સાદ
૨૨૫
થશે. તેઓ તે ઘણા વખતથી પાલીતાણાની યાત્રા માટે ઉત્સુક છે. માત્ર પંજાબના ગુરુભકતને જરા દુઃખ થશે.”
પણ સાહેબ આચાર્ય મહારાજ અને ઉપાધ્યાયજી મહારાજ પધારે છેને! પછી તો શું વાંધો છે.”
અમૃતસરના શ્રીસંઘના આગેવાને એ વાત સાંભળી અને તેઓશ્રી ગુજરાત તરફ જવાના છે તેમ પાકે પાયે ચર્ચા થવા લાગી, એટલે બધા એકઠા મળીને આવ્યા ઉપાશ્રયે.
“મહારાજ ! આપ અમને–શ્રીસંઘ પંજાબને કેને ભરોસે છેડી જાઓ છે ! અમને ગુરુદેવ અ ને અરેસે પડી ગયા છે. અમે તે આપને નહિ જવા દઈએ. અમારી રક્ષા તે પછી કોણ કરશે?” આગેવાને એ વિનતિ કરી.
“ભવ્ય જનો ! તમે તો સારી રીતે જાણે છે કે હું ઓગણીસ વર્ષથી પંજાબમાં છું. ગુજરાત મારી જન્મભૂમિ હોવા છતાં મેં કદી તે ભૂમિને યાદ પણ નથી કરી. દીક્ષા લઈને ગુરુદેવના ચરણમાં રહ્યા અને તેઓશ્રીને દેહાન્ત પછી પણ અહીં પ્રજાબમાં વિચારી રહ્યો છું. મને ઘણું વખતથી સિદ્ધાચલજી જવાના ભાવ થયા હતા, પણ હું તે વિચારને પણ દાબી દેતે હતે. તમારે મારા પર પ્રેમ મને પંજાબથી દૂર જવા નહેાતે દેતે. સાધુમંડળ તે ગૂજરાત જવા ઉત્સુક છે. મારે તેમને પણ ખ્યાલ કરે જોઈએ. વળી આચાર્ય મહારાજ તથા શ્રી ઉપાધ્યાયજી મહારાજ આ તરફ પધારે છે. આપ લોકોને હું તે મારા વડીલેને આશ્રયે સંપી જાઉં છું. વળી વચન આપું છું કે ગૂજરાતમાં વધારે નહિ રહું–નહિ રહી શકું. મારે પંજાબ ૧૫