________________
સરક
યુગવીર આચાય
મને ત્યાં વિશેષ રોકવા ના કહેશે અને હુ જલદી પાછે આવી પહેાંચીશ. મારીને તમારી સ્નેહગાંઠ હવે તે છૂટી રહી. ગુરુદેવના બગીચા ફરી સભાળવા હું દોડી આવીશ. ’
પ્રેમભર્યાં. વચનાથી બધાના હૃદયને શાંતિ થઈ. સ. ૧૯૬૪ ના કારતક વદી ૧ બુધવારના અમૃતસરના શ્રીસંઘે વિદાય આપી. વિદાયનું દૃશ્ય હૃદયભેદક હતું. અનેક ગુરુભકતાના નેત્રા સજળ હતાં. સ્રીએ તે ગુરુદેવને માટે અશ્રુઓ સારતી હતી. કેટલાએ યુવાને પણ તે વખતે રડી ઠેલા. આ દસ્યથી મહારાજશ્રીની આંખેા પણ સજળ થઈ ગઇ.
અમૃતસરથી તરનતારન આવ્યા, સધ્યા સમયે દેવસી પ્રતિક્રમણ સમાપ્ત કરી બેઠા હતા. બીજા દિવસના વિહાર માટે ચર્ચા ચાલતી હતી. સિદ્ધાચળ તરફના પ્રયાણને લીધે અધા મુનિવરોના મનમાં આનંદની લહેરો ઊઠી રહી હતી. ગુરુદેવ ! અમારા ઉદ્ધાર કરો. ” એ સાધુ જેવા દેખાતા યુવકાએ એકાએક આવી ચરણમાં નમસ્કાર કર્યા. “ ભાઈ! કાણુ તમે ? અત્યારે આ તરફ કાંથી ? ”
(6
“ અમારા જન્મ નિરક જઈ રહ્યો છે. અમે આત્મકલ્યાણને માટે ઘરબાર છેડયાં પણ અમે જે સ્થિતિમાં છીએ તેમાં કલ્યાણ નથી, અમને સન્માર્ગ બતાવે. આપના ચરણમાં સ્થાન આપેા. ” બન્નેએ વિનતિ કરી,
66
તમે સ્થાનકમાર્ગી દીક્ષા છેડીને આવ્યા છે કે !”
<<
જી હા ! બીજું શું થાય ! અમને ત્યાં શાંતિ ન મળી ન મળી અભ્યાસની અનુક઼ળતાં.
,