SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પૂછી છે. આપને 'દણા કહેવરાવ્યા છે. ’ “કાણુ જાણે કેમ પણ તમારા આવવાના સમાચાર મળતાં જન્મભૂમિ યાદ આવી. યુઝવીર આચાર્ય "7 “ સાહેબ ! અમે પણ આપને હંમેશાં યાદ કરીએ પણ કયાં પંજાબ અને કત્યાં ગૂજરાત. વીસ વીસ વર્ષોંથી ગૂજરાત આપના ઉપદેશ વિના સૂની છે. હવે કૃપાદૃષ્ટિ કરા. સિદ્ધાચળ તા યાદ આવે છે ને ત્યા પધારે તે! પણ અમને લાભ મળે.” ખીમચંદભાઈ એ વિનંત કરી. “ ભાગ્યશાળી ! સિદ્ધાચળની જાત્રા માટે અમે બધા ઉત્સુક છીએ. પણ પંજાબની જવાબદારી એટલે કઇ ને કઈ કામ નીકળે જ. આ સાલ તે જરૂર તે તરફ આવવા વિચાર કરેલા પણ શાસ્ત્રાર્થ આવી પડયા પછી શું થાય ? ” "" જુઓ ! આ વખતે તે આપને તે તરફ પધારવું જ પડશે. વડાદરાના શ્રીસ'ના વિનતિપત્ર લઈને હું પાતે આન્ગેા છું, એટલું જ નહિં પણ આચાય શ્રી વિજય કમળસૂરિ મહારાજ તથા ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજને ગુજરાતની તરફ વિહાર કરવાના આદેશ લઈને જ આવ્યે છું. ” “ આહા ! ત્યારે તમે તે બધું પાકે પાયે કને જ આવ્યા છે ! ,, 66 તમે ન આવા તે પછી અમારે કાંઈક તે કરવું જોઈ એને !” “ સાધુમંડળને તે તમારા નિમ'ત્રણથી બહુ જ આનંદ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy