________________
TOOOOOx
શાસ્ત્રાર્થ
[૨૬] મહારાજ મારી શંકાઓનું સમાધાન કરી શકશે?” સુરજમલ નામના એક સ્થાનકવાસી શ્રાવકે આવીને પૂછયું.
કરી શકશે એટલે શું? ભાઈ શંકા-સમાધાન માટે તે અમે બેઠા છીએને?” આપણા ચરિત્રનાયકે જવાબ આપ્યો.
શાસ્ત્રોમાં મૂર્તિપૂજાને પાઠ તે નથી, પછી તમે મૂર્તિપૂજાને ઉપદેશ કેમ કરે છે?” સુરજમલજીએ શંકા કરી.
“તમે કેટલાં શાસ્ત્રોને અભ્યાસ કર્યો છે.”