________________
Mosneanchenverancaccavano
-
બે બાલ
ધર્મવીર ઉપાધ્યાયના પ્રકાશન પછી પરમગુરભક્ત આચાર્ય શ્રી વિજયલલિતરિજીએ મને પંજાબ કેસરી આ. શ્રી. વિજયવલ્લભસુરીશ્વરજીના જીવનચરિત્ર માટે પ્રેરણા કરી.
આ પ્રેરણા માટે તેમની પાસે ખાસ કારણ હતું. હું આ આત્માનંદ જન મુકુલ (ગુજરાનવાલા પંજાબ)માં છ વર્ષ 8 નિયામક તરીકે હતા. આ સમય દરમિયાન ચરિત્રનાયકના સંપર્કને, એમના અંતેવાસી થવાને, એમનાં જીવનને કવનનાં ઘણું પામાં નિહાળવાનો પ્રસંગ પ્રાપ્ત થયા હતા. આ ઉપરાંત આચાર્યશ્રીના સમાજકલ્યાણને વિચારે, શિક્ષણ સંસ્થાઓ છે. માટેની પ્રેરણાઓ, સાધુ સમાજના સંગઠન વિશેની ભાવનાએ, જૈનધર્મના પ્રદ્યોત અને પ્રગતિ માટેની હરપળની તેમની ઝંખના આ બધાથી હું સુપરિચિત હતે. ને એ જ કારણે તેઓશ્રી તરફ આકર્ષાયેલા હતા.
.
.
.
એક માનનીય પુરપની પ્રેરણું, અને વર્ષોની મારી પણ અંતરરણઃ બંનેએ કામ કર્યું, ને મેં હા ભણી. વર્ષોને