________________
અમૃત ઘડિયું
આજનો દિવસ જીવનને મંગળમય દિવસ હતો. આજની રાત્રિ આનંદરાત્રિ હતી. ભવિષ્યના જીવનના અનેક અભિલા, અનેક મહત્ત્વાકાંક્ષાઓ, અનેક કાર્યો, અનેક ઉડને, અનેક સેણલાં આજે લાધ્યાં. મધુર મધુર સ્વસ ઉતરી આવ્યાં. ત્રિલોકનું રાજ્ય મેળવવા જેટલો હર્ષ મેં ઉપર તરી આવ્યો. - આચાર્યશ્રી પિતાની પાસે સૂતેલા નૂતન બાળમુનિને હસુ હસુ થતા પ્રફુલ્લ ચહેરાને રિમત વદને નીહાળી રહ્યા. અંતરના આશીર્વાદ આપ્યા.
સંવત ૧૯૪૪ ના વૈશાખ સુદી ૧૩ ને મંગળમય દિવસ ખરેખર અમૃત ચોઘડિયું હતું.