________________
ધર્મવીર ઉપાધ્યાય
૬૮
થયા. વડનગરના સંધને કેટલું દુઃખ થશે તે વિચારથી પ્લાનિ થઇ. વડનગરના સંઘ સમસ્તને આ સાંભળી ખેદ થયા. ગુરુ મહારાજે સંઘને પ્રેમભર્યા શબ્દોમાં કહ્યુંઃ
“ સજ્જને ! આપ સૌના પ્રેમ, શ્રદ્ધા, ભકિત અને ઉત્સાહમાં કોઇપણ જાતની કમી નથી. આપ સૌના પ્રેમભાવથી વશ થઈ ધાર્મિક કાર્યની આશાએ મેં અહીં ચાતુર્માસ કરવાનું સ્વીકાર્યું, પણ ભાવિભાવ કાણુ જાણી શકે છે ! બદનાવરના સંઘ પણ આપણા જ સંઘ છે. ત્યાં વર્ષોથી કોઈ મુનિરાજનું ચાતુર્માસ થયું નથી. ત્યાં પણ ધર્મલાભ છે. તેમને પણ તમારાજેટલા જ આગ્રહ છે. વળી ગુરુદેવની આજ્ઞા પણ છે. હવે તમે દુઃખ ન લગાડશે. નિરાશ ન થશેા. તમને બે વખત આવીને મે' લાભ આપ્યું છે. પ્રસન્ન ચિત્તથી મને રજા આપેા. ’
હર્ષાશ્રુ વચ્ચે શ્રીસંઘે રજા આપી.