SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુતાની કસેાટી ૧૯ અનેક વિજ્ઞો, અનેક ઉપાધિઓ, બહુવિધ દુઃખદર્દો એમાં સાથ આપે છે. આપણા ચરિત્રનાયકને પણ એમ જ બન્યું. થોડા દિવસ પછીની આ ઘટના છે. “ અરે કાઇ સાંભળેા છે કે નહિ ? કમરામાં કાઇ પીડાતુ' જણાય છે. તમે તે બધા એવા વાતામાં અને ચર્ચામાં પડ્યા છે કે કાઇનું સંભળાયે નહિ. ” એક મુનિરાજે ઉપાશ્રયના એક માજીના ખંડમાં દભર્યો અવાજ આવતા સાંભળી ખૂમ પાડી. ૮૮ હું તો કમરાથી બહુ દૂર છે, તેથી ન સાંભળી શકયા; પણ છે શું ? કહે તો ખરા. ” શ્રી લલિતવિજયજી એલી ઊઠ્યા. “ ભાઇ, જલદી જાએ. મને લાગે છે કે સાહનાંવજયના અવાજ છે. મેં તેમને સવારે જ કહ્યુ હતુ કે ગુરુદેવ કહેતા હતા કે પારણાના દિવસે દૂધ અને દહીં બન્ને સાથે ન લેવાય. ” શાંતમૂર્તિ શ્રી હંસવિજયજીએ સૂચના કરી. “ અરે હા ! એ જ ભૂલ થઇ લાગે છે. સવારે પારણામાં દૂધ હતુ અને સાંજે ગેાચરીમાં શીખંડ આવેલે; પણ ગેાચરી વખતે તે યાદ ન રહ્યું. ” એક મુનિએ જણાવ્યું. “ ગુરુમહારાજ ! હું તેમની પાસે જઇ આવ્યેા. અહુ જ પીડાય છે. પેટમાં સખત પીડા થાય છે. ખેાલી પણ શકાતુ નથી. મારું મન તે મૂંઝાઇ રહ્યું છે. શું થવા એન્ડ્રુ છે? હજી એક વેદના તેા શમી નથી ત્યાં બીજી. ” શ્રી લલિતવિજયજી અંદર જઇ આવી ખેલ્યા.
SR No.022907
Book TitleDharmvir Upadhyay Sohanvijayji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1942
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy