SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ધર્મવીર ઉપાધ્યાય અમારા જેનોથી કેમ વપરાય? આ ઉપદેશ તે જરૂરી છે.” મહારાજશ્રીએ સ્પષ્ટતા કરી. “પણ મહારાજ, તમે બીજે પણ ઉપદેશ કરે છે?” “હા! હા! અમારે તે ધંધે જ છે ઉપદેશ કરવાને. માંસમદિરાથી આત્મા કલુષિત થાય છે, જીવન શુદ્ધ નથી થઈ શકતું. જ્યારે કુદરતે હજારે મેવા-મીઠાઈ, ધનધાન્ય, ફળફૂલ આપ્યાં છે તે પછી જીવતાં પ્રાણીઓની હિંસા શા માટે કરવી જોઈએ ! આપણામાં જે જીવતત્વ છે તે જ જીવતત્ત્વ પ્રાણીઓમાં છે!” મહારાજે અહિંસાની વ્યાખ્યા કરી. “ક્ષમા કરે કૃપાનિધાન! મને ક્ષમા કરે. હું તે આવ્યું હતું તપાસ કરવા કે અહીં રાજદ્રોહને શો ઉપદેશ ચાલે છે, પણ આજે તે હું આપની વાણી સાંભળી પવિત્ર થયો. મને તે આજે પરમ શાંતિ થઈ. મને જ આપ આપને શિષ્ય માને ને માંસાહારની પ્રતિજ્ઞા આપે.” થાણેદાર ગળગળા થઈ ગયા. “મને પણ ચામડાના જેડા ન પહેરવાની પ્રતિજ્ઞા આપ! ” લાલા અમીચંદજી બેલ્યા. “ધન્યવાદ ! તમે ભદ્ર પુરુષે છે. તમારું કલ્યાણ થશે.” મહારાજશ્રીએ આશીર્વાદ આપે. બને નમસ્કાર કરીને ગયા અને પરમ શાંતિ અનુભવવા લાગ્યા. એક દહાડે એક પીર સાહેબ આવ્યા. એમને જોઈ તેઓ બોલી ઊઠયા : “પધારો પીર સાહેબ ! આપ આનંદમાં કે ! અહીં તેરા માલી વાર સ:હેમ
SR No.022907
Book TitleDharmvir Upadhyay Sohanvijayji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1942
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy