SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૩ : ધર્મ ધ્યાનના અભ્યાસ પણ હાય. એટલે કે કર્મોના બંધ શુભ પણ હાય અને અશુભ જેવા ખંધુ હાય તેવું ફલ ભાગવવું પડે છે, ક બંધ શુભ પડયા હાય તે તેનું શુભ ફલ ભોગવવુ પડે છે અને અશુભ પડયા હાય તો તેનું અશુભ ફલ ભોગવવુ પડે છે. કર્મ બાંધનારને તેનું ફૂલ ભાગવવું જ પડે છે, તેમાંથી તે છટકી શકતા નથી. કેટલાક મનુષ્યે એમ માને છે કે લાગવગ અને રૂશ્વતથી આ જગતનાં બધાં કામા પાર પડે છે, પણ કના ભોગવટાની ખાખતમાં લાગવગ ચાલતી નથી કે રૂવત કામ આપતી નથી. લાગવગ કાને લગાડે ? રૂસ્થત કાને આપે. ? જે આત્માએ કર્યું છે, તે આત્માને ભોગવવું જ પડે છે, પછી તે આત્મા તી કરના હોય, વસુદેવના હોય, બલદેવના હાય, ચક્રવતી ના દાય કે જગતના કોઈ પણ માન્ય માણસને હાય. કર્મોની સત્તા અટલ હેાવાથી જ તે ખાંધતી વખતે . ચેતવાનુ છે, વિચારવાનુ છે કે હું જે કઈ ક્રિયા કે પ્રવૃત્તિ કરવાની ઈચ્છા રાખું છું, તેનાથી ક ખધન થશે કે કેમ ? જો ક ખંધન થશે તે તે કયા પ્રકારનુ થશે અને તેનાં લેા કયા પ્રકારનાં ભોગવવાં પડશે ? તાત્પર્ય કે કફલની ભયાનકતાના ખ્યાલ આવતાં જ મનુષ્યનું મન કાઈ પણ અશુભ કાર્ય કરતાં પાછું પડે છે, અટકી જાય છે અને તેથી તે મહાન કર્મ બંધનમાંથી બચી જાય છે. જ્યાં કખ ધન નથી, ત્યાં તેના વિપાક કે લની ચિંતા શી ? · અંધ સમય ચિત્ત ચેતિયે, ઉમેશા સંતાપ !” એ પ્રસિદ્ધ ઉક્તિનું
SR No.022893
Book TitleSamayik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan
Publication Year1977
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy