________________
૯૨
સામાયિક–વિજ્ઞાન
આ ગુરુમાં કેવા ગુણે! હાવા જોઈએ ? તેનું આ સૂત્રમાં વર્ણન કર્યુ છે. ગુરુમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેયને સમાવેશ થાય છે, પણ અહીં ગુરુ શબ્દથી આચાય ગ્રહણ કરી તેમના ગુણાનુ' આ રીતે ચિંતન કરવાનું છે. ૩-પ્રણિપાત-સૂત્ર મૂલસૂત્ર
इच्छामि खमासमणौ वंदिउं, जावणिज्जाए निसीहिआए : મત્સ્ય ચંતામિ
પદા
રૂવ્ઝામિન-ઇચ્છું છું, મારી ઈચ્છાથી કરવા ઈચ્છું છું. ( કેાઈના દખાણ કે ખલાત્કારથી નહિ. )
વનાસમળો-હું ક્ષમાશ્રમણ ! હે ક્ષમાદિ દશ ગુણાવાળા સાધુ ભગવંત ! ક્ષમાદિ દશ ગુણ્ણાની ગણના આ પ્રકારે થાય છે : (૧) ક્ષમા, (૨) મૃદુતા, (૩) સરલતા, (૪) પવિત્રતા, (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) નિષ્કિંચનતા અને (૧૦) બ્રહ્મચર્ય
..
:
વવિવું–વંદવાને, વંદન કરવાને,
નાળિઞા-યાપનીયા વડે. સુખ શાતા-પૂછવી તે
6
યાપનીયા કહેવાય છે. અહી' શક્તિસહિત ' એવા અથ
ચાલ્યા આવે છે, પણ તે સ ંગત નથી. ગુરુવંદનની મુખ્ય
ક્રિયામાં પ્રથમ યાપનીયા ક્રિયા આવે છે અને પછી નૈષધિકી