SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૬ ] શ્રી કપૂરવિજયજી પ્રશ્નોત્તર રત્નમાલિકા (“વેતામ્બર ગુરુશ્રી વિમલેન રચિતા.) ૧. પ્રો-આદરવા યોગ્ય શું? ઉ૦-ગુરુની હિતશિખામણ (શિક્ષા). ૨. પ્ર-તજવા યોગ્ય શું ? ઉ–ન કરવાના કામ (અકાર્ય). ૩. પ્ર-ગુરુ કોણ? ઉતત્ત્વજ્ઞ તેમજ પરહિત કરવા ઊજમાળ. ૪. પ્રો-વિદ્વાનોએ શીધ્ર શું કરવું? ઉ૦-ભવપરંપરાને ઉચ્છેદ (જન્મમરણનો અંત.) પ. પ્ર-મેક્ષને ઉપાય શો? ઉ૦-સમ્યગ (યથાર્થ) જ્ઞાન અને સદ્વર્તન. ૬. પ્રા–પરભવ જતાં ભાતુ શું ? ઉ–ભાવ સહિત દાન, શીલ અને તપ (ધર્મ ). ૭. પ્ર-આ લોકમાં પવિત્ર કોણ? ઉ-જેનું મન પવિત્ર-નિર્મળ હોય તે. ૮. પ્ર-પંડિત કેણ? ઉ૦-વિવેકવાન ૯. પ્ર-વિષ ( હલાહલ ઝેર) કયું? ઉ –ગુરુનું અપમાન (આશાતના). ૧૦. પ્ર–મનુષ્યપણાને સાર શું ? ઉ૦–વપરહિત સાધવા સદા સાવધાનતા.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy