________________
[ ૩૦ ]
શ્રી કપૂરવિજયજી
ધર્મ શ્રદ્ધા-રુચિ, સદ્ગુરુયોગ અને વ્રત-નિયમરૂપ વિરતિના પરિણામ એ સર્વ ઉત્તરાત્તર પુન્યવડે જ પ્રાપ્ત થઇ શકે છે. તેવી દુર્લભ જીભ સામગ્રી મહાપુન્યોગે પામ્યા પછી સુન્ન જનાએ સ્વપર હિત સાધી લેવા જરા પણ આળસ કરવું ન જોઇએ. એમ છતાં આળસ-પ્રમાદથી જે જના આ શુભ સામગ્રીને જોઈતા લાભ લેતા નથી, વાયદામાં ને વાયદામાં જ પેાતાના અધા વખત વીતાવી દે છે તે બાપડાને પાછળથી શશિરાજાની પેઠે બહુ જ શાચવું-પસ્તાવુ પડે છે.
પૂર્વે થઈ ગયેલા શશિરાજાને તેમના વડીલ બ એ અહુ સમજાવ્યા છતાં તેણે વિષયતૃષ્ણાદિકના પરવશપણાથી તેનુ કહેવુ માન્યું નહીં જેથી માઠા પરિણામે મરીને તે નરકમાં ગયા. ત્યાં ( નરકમાં) મહાકદના સહન કરવી પડી, તેથી તેને પેાતાના સ્વચ્છંદ આચરણુ માટે મહુ જ ખેદ ઉપજવા લાગ્યા, પણ પછી વળે શુ? તે ઝુરી જીરીને પણ નરકની શિક્ષા-વેદના ભાગવવી તે પડી જ. એમાં કશુ ચાલ્યું નહિ, આ વાત સહુ કોઈને એક સરખી રીતે લાગુ પડે એવી છે, તેથી પાણી પહેલાં જ પાળ માંધવા જેવી અગમચેતી વાપરી સ્વપરહિતસાધનવડે શાસ્ત્રોકત દશ દષ્ટાંતે દુÖભ માનવ ભવ સફળ કરી લેવા ચૂકવું નિહ, જેથી પાછળથી પસ્તાવા કરવા પડે નહિ
રાગ-દ્વેષ અને મેાહાદિક સર્વ વિકારાથી સર્વથા રહિત વીતરાગ પરમાત્મા છે. તેમનાં પરમ હિતકર વચન એ જ આગમવચન છે. એ આગમવચન આપણને સત્ય માર્ગ બતાવે છે. એ મુજબ ચાલવાથી આપણા માનવ ભવ સફળ થાય છે.