________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૩૧ ]
૬ સજ્જનતા
સજ્જનાની બલિહારી
( સજ્જનેનાં લક્ષણ અને તેથી સધાતા સ્વપર ઉપકાર ) સય મન સદાઇ, દુ:ખિયાં જે સહાઇ, પરહિત મતિ દાઇ, જાસ વાણી મિઠાઇ, ગુણ કરી ગહરાઈ, મેરુ જય ધીરતાઈ, સુજન જન સદાઇ, તેહ આનદદાઈ. જઈ દુરજન લેાકે, દુહવ્યા ઢાષ દેઈ, મન મલિન ન થાયે, સજ્જના તેહ તે; દ્રુપદ જનક પુત્રી, અંજના કયાગે, કનક જિમ કસોટી, તે તિસી શીલ અગે
૧૧
૧૨
“ જેઓ સદા મન, વચન અને કાયામાં પુણ્ય અમૃતથી ભરેલા હાય છે, ઉપકારની અનેક કેટિયાવડે જેઓ ત્રિભુવનને સદા સંતાષ ઉપજાવે છે અને પરના પરમાણુ જેટલા ( અલ્પ ) ગુણને પણ પર્વત જેવા મહાન લેખી પેાતાના મનમાં પ્રમેાદ ધારે છે, તેવા વિરલ સજ્જના જગતને પાવન કરી રહ્યાં છે. ’
(6
જેમનુ સન જગતને હિતરૂપ હાવાથી અનુકરણ કરવા ચેાગ્ય હાય છે, જે સદા ય ગુણગ્રાહી હેાય છે, પરના ગુણ માત્રને ગ્રહણ કરનારા હૈાય છે, વળી જે પરના દોષ તરફ ઢષ્ટિ દેતા નથી, પેાતાનામાં ગમે તેવા સદ્ગુણા હાય છતાં તેના લગારે ગર્વ કરતા નથી; પણુ સદા ય લઘુતા ધારણ કરતા રહે છે, તેવા સજ્જના ખરેખર જગત માત્રને આશીર્વાદરૂપ જ ગણાય છે, ”