________________
[ ૨૪૮]
શ્રી કરવિજયજી પ્ર-ધને જય કરવાથી જીવ શું ફળ ઉપાજે ?
ઉ–કોધને જય-પરાજય કરવાથી ક્ષમાગુણની પ્રાપ્તિ થાય, વળી કેધ કરવાવડે વેદવા–ભેગવવા ગ્ય કર્મ ક્રોધને જય કરવાથી ન બંધાય અને પૂર્વે મેહ–અજ્ઞાનવશ બંધાયેલાં કર્મને અંત થવા પામે.
પ્ર–માન(અહંકાર)નો જય કરવાવડે જીવ શું ફળ ઉપાર્જ ?
ઉ૦–અહંકારને ટાળવાવડે મૃદુતા, નમ્રતા, સભ્યતા, વિનયતા આવે, તેથી નવાં કર્મ બંધાતા અટકે અને પૂર્વે મોહ અજ્ઞાનવશ બંધાયેલાં કર્મ ખપે-ઓછાં થવા પામે.
પ્ર-માયા-કપટ તજવાથી જીવ શું ફળ ઉપાર્જે?
ઉ૦-માયા-કપટ તજવાથી, સરલભાવ, ભદ્રિકતા, સરલતા પ્રાપ્ત થાય તેથી નવાં કર્મ બંધાતાં અટકે અને પૂર્વે મેહઅજ્ઞાનતાથી બંધાયેલાં અશુભ કર્મો ઓછો થવા પામે.
પ્ર-લેભ (અસંતોષ) તજવાથી જીવ શું ફળ ઉપાશે ?
ઉ-લેજ (તૃષ્ણ) તજવાથી જીવ સંતેષ ગુણ પામે, તેથી નવાં કર્મ બંધાતા અટકે અને પૂર્વે મેહ–અજ્ઞાનતાવશ બંધાયેલાં અશુભ કર્મો ઓછાં થવા પામે.
પ્ર-રાગ-દ્વેષ ને મિથ્યાત્વદર્શનને તજવાવડે જીવ શું ફળ ઉપાજે?
ઉ–રાગ-દ્વેષ ને મિથ્યાત્વદર્શનને તજવાથી સમ્યગ જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરવા આત્મા ઉજમાળ બને અને આઠે પ્રકારના કર્મને છેદ કરવામાં પ્રથમ અઠ્ઠાવીશ પ્રકારના