SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સગ્રહ : ૨ : [ ૨૪૯ ] મેહનીય કર્મને અનુક્રમે ખપાવે તથા પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય, નવ પ્રકારના દર્શનાવરણીય અને પાંચ પ્રકારના અતરાયકર્મીને એક સાથે ખપાવે. ત્યારબાદ પ્રધાન, અનંત, પરિપૂર્ણ, આવરણુ રહિત, વ્યાઘાત રહિત, વિશુદ્ધ, લેાકાલેાકપ્રકાશક કેવળજ્ઞાન-દર્શન ઉપાર્જ, ચાત્ સર્વ અઘાતિકના પણુ અંત કરીને જીવ અકર્મા–સંપૂર્ણ કર્મ થી મુક્ત થાય. [ જૈ. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૯૧] શાસ્ત્ર શબ્દના અર્થ વ્યાકરણવેત્તાએ રાસૢ ધાતુ ‘અનુશાસન ’ અર્થ વાળે ગણ્યા છે અને ત્રૈ ધાતુ સર્વ શબ્દવેત્તાએએ ‘ પાલન ’ અર્થમાં નિશ્ચિત કર્યો છે. જેથી રાગ-દ્વેષવડે ઉદ્ધત ચિત્તવાળા જીવાને સદ્ધર્મને વિષે સારી રીતે અનુશાસન કરે છે અને દુ:ખથકી સારી રીતે મચાવી લે છે તેથી તેને સતપુરુષ શાસ્ત્ર કહે છે. અનુશાસન કરવાનું સામર્થ્ય અને નિર્દોષ એવા રક્ષણ કરવાના મળથી જે યુક્ત હાય તે જ શાસ્ત્ર કહેવાય છે અને ઉક્ત શાસ્ત્ર સર્વજ્ઞનાં વચનરૂપ જ હાઇ શકે છે. [ જૈ. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૯૨ ]
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy