________________
લેખ સંગ્રહ : ૨ :
[ ૭૫ ]
અને બ્રાહ્મી, સુંદરી પ્રમુખ કઇક સતાએ ( સત્પુરુષા ) અને સતીએ ( સતી સ્ત્રીએ ) શીલની ખરી થયેલ છે. તેમની પેઠે જે નિર્મળ શીલ આપદાને વમી અંતે અક્ષયસુખ પામે છે.
કસેાટીમાંથી પસાર પાળે છે તે સકળ
સ.પૂર્ણ શીલાંગ રથના ધારી તેા પંચ મહાવ્રતધારી સંત-સુસાધુજના ગણાય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહરૂપ ચાર સંજ્ઞાને જીતી લઇ, રસના-જીભ આફ્રિક પાંચ ઇન્દ્રિયાને બરાબર નિયમમાં રાખી, ક્ષમા, મૃદુતા ( નમ્રતા ), ઋજુતા ( સરલતા ), સ ંતાષવૃત્તિ, ઈચ્છાનિાધ (તપ ), સંયમ, સત્ય, શાચ ( મનઃશુદ્ધિ), નિ:સગતા ( નિ:સ્પૃહતા ) અને બ્રહ્મચર્યરૂપ દવિધ યતિધર્મની શિક્ષાને યથાર્થ ધારણ કરી જે મહાયેા ત્રસ સ્થાવરાદિ દશ જીવભેદો પૈકી કેાઇ પણ પ્રકારનાં જીવાની હિંસા મન, વચન, કાયાવડે કરતા, કરાવતા કે અનુમેાદતા નથી, તેઓ જ ખરેખર સંપૂર્ણ પણે અઢાર હજાર શીલાંગ રથના ધારી લેખાવા યાગ્ય છે.
૧૮૦૦૦ અઢાર હજાર શીલાંગ રથની સમજ.
પ
*
૨૦
×૧૦
૨૦૦
૪૧૦
૨૦૦૦
×3
६०००
×૩
૧૮૦૦૦
પાંચ મહાવ્રતને.
ચાર સંજ્ઞા તજવાવડે.
દવિધ યતિધર્મ .
ત્રસ સ્થાવરાદિ દશકની દયા.
મન વચન કાયા ત્રિકરણે.
કરવું, કરાવવું અનુમાદન નહિ કરવા વડે. શીલાંગરથના ધારીની સંખ્યા.