________________
લેખ સંગ્રહ
[ ૩૯ ]
છે, પરંતુ દુ નાની પાસે કહેવાયેલાં એ જ વચના અરણ્યમાં રુદન જેવાં નકામા થઇ પડે છે. એટલે બધા પટાંતર સજ્જન દુર્જન વચ્ચે રહે છે.
૬ સજ્જનાનુ ચિત્ત સંપત્તિ વખતે કમળ જેવું કેામળ બન્યું રહે છે; અને આપત્તિ વખતે એમનું ચિત્ત વજા જેવુ કઠણ બની રહે છે તે યુક્ત જ છે; કેમ કે વસંત માસમાં વૃક્ષનાં પત્ર ઘણાં જ કુણા હેાય છે અને ગ્રીષ્મ ઋતુમાં તે પત્ર કઠણુ–મજબૂત બની જાય છે.
૭ સુવર્ણ ને જેમ જેમ અગ્નિમાં નાંખી તપાવવામાં આવે તેમ તેમ તેના વાન વધતા જ જાય છે( તેમાં કાળાશ આવવા પામતી નથી ); ચન્દનને જેમ જેમ ઘસવામાં આવે છે તેમ તેમ તે મજાની ખુશએ આપે છે ( ઘસનાર, પીડા કરનાર કે છેદી નાંખનારને પણ ચંદન તા પેાતામાં રહેલ પિરમલ-ખુશમે જ આપ્યા કરે છે ); શેલડીને જેમ જેમ છેડવામાં કે પીલવામાં આવે છે તેમ તેમ તે પાતામાં રહેલા મધુર રસ–સ્વાદ જ આપે છે; તેવી જ રીતે પ્રાણાન્ત કષ્ટ આવ્યે સતે પણ સજ્જના પેાતાની સ્વાભાવિક પ્રકૃતિને સાચવી રાખે છે. ઇતિશમ્ .
[ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૦૭]
સદ્ગુણ પ્રાપ્ત કરી લેવા સુજ્ઞ જનાએ કરવા ોઇતા પ્રયત્ન.
૧ ઉત્તમ પુરુષા પાતાના જ ગુણેાવડે પ્રસિદ્ધિ પામે છે, મધ્યમ પુરુષા પિતાના નામથી પ્રસિદ્ધ થાય છે, અધમ પુરુષ