________________
લેખ સંગ્રહ
[ ૨૫ ] ૨૧ સંસારનું વિષમ સ્વરૂપ જોઈ વિરક્તપણે નિજહિત સાધી લેવું. ૨૨ સગુણોની પ્રાપ્તિ અને પુષ્ટિ માટે સલ્લુણી જનોનો
સંગ કરે. ૨૩ રાગ દ્વેષ અને મોહથી સર્વથા મુક્ત થયેલાને જ વીત
રાગ (દેવ) માનવા. ૨૪ પાત્રાપાત્રને વિવેકવડે પિછાણી લઈ પાત્ર-સુપાત્રને બહુ
પ્રેમથી દાન દેવું. ૨૫ ભવ્ય જીવોને ભક્તિપ્રમુખ આલંબન માટે જ્યાં જિન
મંદિર ન જ હોય ત્યાં શાસ્ત્રનીતિ મુજબ જયણપૂર્વક કરાવી આપવામાં લાભ છે; પણ જ્યાં પ્રથમથી જ હોય
ત્યાં તે તેને જીર્ણોદ્ધાર જ કરાવવો લાભકારી છે. ૨૬ મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થતા પ્રમુખ ઉત્તમ
ભાવનાઓ સદા ય ભાવવી. ૨૭ અનેક દૂષણથી ભરેલું રાત્રિભૂજન કરવાની કુટેવ તજી
દેવી જ યુક્ત છે. ૨૮ હિતાહિત-લાભાલાભ જેથી સ્પષ્ટ સમજાય એવા વિવેકને
જરૂર આદર. જેનાથી દુઃખને વધારે જ થાય એવી બેટી માયા-મમતાનો ત્યાગ કરવો.
૩૦ આ અગાધ સંસારસાગરનો વહેલાસર પાર પામવા
પ્રબળ પ્રયત્ન કરે.