SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬ ] શ્રી કર્ખરવિજયજી ૧૪ બરાબર સુધા-ખાવાની રુચિ જાગ્યા વગર ખાવું નહિ. ૧૫ નિયમિત વખતે સુધાના પ્રમાણમાં જ પચે તેવું ભેજન કરવું. ૧૬ ધર્મને સાચવી અર્થ ઉપાર્જન કરવું, તેમજ અર્થને હાનિ ન પહોંચે તેમ મર્યાદાસર કામ સેવન કરવું, એ રીતે ધર્મ, અર્થ અને કામને સાધવાં. ૧૭ ભોજન સમયે સંત-સાધુ-અતિથિ અને માતાપિતા દિકની અવશ્ય સંભાળ લેવી. તે પછી ભેજન કરવું. ૧૮ ગુણીને પક્ષ કરે એટલે તેમનામાં જ દૃઢ રાગ ધરે. ૧૯ દેશકાળભાવ વિચારી, નિજ શક્તિ-બળ તપાસી ઉચિત કાર્ય કરવું. ૨૦ ધર્મચુસ્ત સજજનોની બહુમાનપૂર્વક સેવા-ભક્તિ કરવી. (સ્વશ્રેય માટે). ૨૧ ઉચિત રીતે નિજ કુટુંબપિષણ કરતાં રહેવું. દિન દુઃખીને પણ યથાશક્તિ સહાય આપવા મૂકવું નહિ. ૨૨ લાભાલાભ સંબંધી યોગ્ય વિચાર કરી કાર્યારંભ કરે. એકાએક સહસાકાર ન કરવો. વિચારીને પગલું ભરનાર સુખી થાય છે. ૨૩ એ ઉપરાંત લજજાવંત થવું વિનયવંત થવું, દયાવંત થવું, સમતાવંત થવું, વિચક્ષણ થવું, લોકપ્રિય થવું,
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy