SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬૬ ] શ્રી કરવિજયજી ડહાપણભરી ક્રયા સબંધી સંવાદ, શાન્તા—જીવદયાના જયણાના ખરા લાભ શી રીતે મળે ? કાન્તા—દયા કે જયણાનું સ્વરૂપ સારી રીતે સમજીને પાળવાથી. શાન્તા—તમે એ શા આધારે કહી શકેા છે ? '' પછી કરે કાન્તા—“પમ નાળ તો ચા ” એટલે પહેલું “ જ્ઞાન અને પછી દયા અથવા “ પહેલુ` જાણી કિરિયા, તે પરમારથ સુખના દરિયા, ” વચને અનેક સ્થળે જોવામાં આવે છે તેથી. એવા સૂકત "" શાન્તા—સમ્યગજ્ઞાન ને સમ્યક્ શ્રદ્ધા હાય છતાં કરણી કરી ન શકતા હોય અને એકલી ક્રિયા સમ્યગજ્ઞાન ને શ્રદ્ધા વગર જ કરતા હાય તે એમાં શ્રેષ્ઠ કાણુ ? કાન્તા—ખરા જ્ઞાન ને શ્રદ્ધા વગરની એકલી કરણી મેાક્ષસાધક નહિ પણ કષ્ટરૂપ લેખાય છે. અને ચારિત્રરૂપ કરણી વગરનાં સભ્યજ્ઞાનદન પરિણામે ઘણાં જ હિતસાધક હાવાથી શ્રેષ્ઠ છે. તે જરૂર સચ્ચારિત્રને ખેંચી લાવે છે. શાન્તા—ત્યારે મેાક્ષફળ મેળવવા માટે તા સભ્યજ્ઞાન, શ્રદ્ધા સાથે ખરા ચારિત્ર( સયમકરણી )ની પણ જરૂર ખરી ? કાન્તા—હા, સાચી સમજ સાથે સંયમકરણીવડે જ મેાક્ષફળ મળી શકે છે. સાચી સમજ વગરની એકલી ક્રિયા
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy