SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૨ ] શ્રી કપૂરવિજયજી ૫ તમે અઢાર પાપસ્થાનકે આવતી વખતે તેનાં નામ ઉચ્ચારી જાઓ છે, પણ ખરું જોતાં તેને પાપની એ છાશ કરવા પૂરતી કાળજી રહેવી જોઈએ. બહેને ! હવેથી તમે એવું લક્ષ્ય રાખતાં રહેશો તે તમારું ઘણું જ હિત થશે અને ઘણા પાપથી તમે સહેજે બચી શકશે. ૬ તમારામાંની કઈક બહેનો વ્યાખ્યાન સાંભળવા જાય છે. ધર્મપુસ્તક વાંચે છે-શીખે છે, તીર્થયાત્રા કરે છે અને વ્રત પચ્ચખાણ પણ આદરે છે. તે બધું સમજપૂર્વક, યથાશક્તિ આજ્ઞા સહિત થતું હોય તે કેટલે બધે ફાયદો થાય ? તેથી જેમ દેવગુરુધર્મની આરાધના થાય-વિરાધના ન થાય, તેમ ડહાપણુથી બધું કરતા રહેવું જોઈએ, ૭ રુડી કરણી વગર લુખી કથનીમાત્રથી તે કશું વળવાનું નથી જ. ૮ તમારામાં જે જે દેષ કે ખામી હોય તે સમજી, સુધારી લેવા લગારે વિલંબ કે સંકેચ કરવો ન જોઈએ, આપણામાં જડ ઘાલી રહેલ દેષ કે ખામી દૂર કરવાનું કોઈ હિતેષી સજન બતાવે તો આપણું અહોભાગ્ય સમજી આપણી ભૂલ જેમ બને તેમ જલદી સુધારી લેવી જોઈએ. ૯ બહેને! “પહેલું સુખ તે જાતે નર્યા” કહેવાય છે, તેવું સુખ તે જ્યારે તમે શરીર નીરોગી રાખવા પૂરતી કાળજી રાખે ત્યારે જ મળી શકે અને એથી તમારું ઘણું દુઃખ ઓછું થઈ જાય. ૧૦ પ્રકૃતિને ઠીક માફક આવે તેવો તદ્દન સાદો, સાત્વિક અને નિર્દોષ ખોરાક વખતસર નિયમિત રીતે લેવામાં આવે
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy