SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૧૩૩ ] બાળકોનું ખરું હિત સમજે છે તે ખરેખર પોતાનો જ કક્કો ખરો કરવા જતાં પિતાના જ પદને ભારે લાંછન લગાડે છે. રમણિક–વડીલે પિતાના બાળકોને કંઈક સ્વાર્થ પૂરતી કેળવણી આપે છે તે શું નકામી છે? તેથી બાળકનું ભવિષ્ય સુધાની કશી આશા રાખી ન શકાય શું ? - સુબુદ્ધિ-વધારે નહિ તે એક જ જરૂરી બાબતની પૂર્ણ કેળવણી આપવા–અપાવવામાં આવે તેથી જેવો લાભ-હિત નિપજી શકે તેવો લાભ અનેક બાબતની અધકચરી કેળવણીથી નિપજી ન જ શકે, એટલું જ નહિ પણ પાયાવગરની ઉપર ટપકે અપાતી નવી કેળવણીથી તે ઊલટી હાનિ પણ થવા પામે છે. તેવી આધુનિક કેળવણથી બાળકોનું ભવિષ્ય ઉજજવળ થવાની આશા રાખવી નકામી જ લાગે છે. રમણિક–ત્યારે આપણી ઉન્નતિ જ કરે એવી કેળવણીને પાયો કેવો હોવો જોઈએ ? સુબુદ્ધ-સ્થિર, શાન્ત, એકાગ્ર અને પવિત્ર એવા મન, વચન, કાયાવડે બ્રહ્મચર્યનું દઢ ટેકથી પાલન કરવા-કરાવવારૂપ પાકે પાયે કેળવણી માટે પ્રથમ નંખા જોઈએ. રમણિકબ્રહ્મચર્ય પાલન રૂપ મજબૂત પાયે નાંખવા માટે શું શું કરવું જોઈએ? સુબુદ્ધિ-રૂડી કેળવણરૂપી ઈમારતને ભાર આબાદ ઝીલી શકે એવો બ્રહ્મચર્યરૂપ મજબૂત પાયે તૈયાર કરવા વિદ્યાથી જીવન પર્યત મન, વચન અને કાયાની અથવા વિચાર, વાણી અને આચારની પવિત્રતા વિદ્યાથીઓ સારી રીતે જાળવી
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy