________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજય
૭૩ ખરી મિત્રતા દૂધપાણીની જેવી એકરસ જ હાવી ઘટે છે, ત્યાં એક બીજાથી ગુહ્યુ-અંતર રાખવાનું ઘટે જ કેમ ? ૭૪ સહુનું ભલુ જ ઇચ્છા, જેવાં આપણે તેવાં જ સહુ. ૭૫ આપણે જેવું કશું તેવું જ પામશું. વાવશુ તેવું જ લશું. ૭૬ ગુણના પણ ગર્વ કરવા હાનિકર છે તા પછી બીજાનુ તેા કહેવું જ શું ?
૭૭ “બહુરત્ના વસુંધરા” એટલે પૃથ્વી ઉપર કઇક નરરત્નો
હાય છે.
૭૮ પ્રથમ શરૂઆતમાં સરલ-સુગમ કામ નાના પાયા ઉપર આર ભવુ. તેમાં ફતેહ થયાથી ધીમેધીમે એ કા વધારી મેાટા–સંગીન પાયા ઉપર લાવી મૂકવું. એમ ક્રમસર થયેલું કામ સુદ-મજબૂત થશે.
૭૯ અભ્યાસખળથી ગમે એવું વિકટ કામ પણ સુલભ થઈ જાય છે, તેથી જ તેની પાછળ ધીરજ અને ખંતથી મા રહેવું પડે છે. એમ કરતાં કાર્ય સફળતા થાય તા પણ તેના ગવ કરવા ખેાટા છે.
૮૦ ઉત્તમ જના ગુણસમૃદ્ધિને પામી ક્ળેલા આમ્રવૃક્ષાદિકની પેઠે લળી પડે છે, લઘુતા ધારે છે અને લેાકપ્રિય બને છે.
૮૧ મેહ-મમતાવશ છવા દુ:ખી થાય છે અને જન્મ-મરણ ” અને '' ધારણ કરે છે. 4 હું મારું. યા અહુતા ”
""
66
,,
અને
te મમતા એ જ દુ:ખનાં ( વશ કરે) તે સુખી થાય છે અને
મૂળરૂપ છે. તેને કામે પરમાત્માના જ્ઞાન