________________
લેખ સંગ્રહ
[ ૧૨૯ ] ધ્યાનની ધારાથી એ દુઃખનાં મૂળ કાપી શકાય છે, એ
પુરુષાર્થ જ પ્રશંસનીય છે. ૮૨ ઉત્તમ પુરુષાથી જન ધન્ય-કૃતપુન્ય છે. તેમને અમારો
નમસ્કાર હો ! ૮૩ રાગ-દ્વેષ, મેહ-મમતાને સર્વથા જીતે તે “જિન”
તેમનો ઉપદેશેલે ધર્મ તે “જૈન ધર્મ ” જે અહિંસા,
સંયમ, અને તપ લક્ષણવાળ કહે છે. ૮૪ આવા પવિત્ર ધર્મને યથાર્થ ભાવે સેવી-આરાધી, જે
મહાનુભાવો રાગ-દ્વેષ અને મેહનું અતુલ બળ ગાળે છે, તેમને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. ઈતિશમ.
[ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૭. ]
ધર્મપ્રાપ્તિ સુલભ્ય કેમ થઈ શકે? જેમના અંત:કરણમાં મિત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યસ્થતા એ ચાર સભાવના સદાદિત રહે છે તેમને ચિંતામણિ રત્ન સમાન સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રરૂપ પવિત્ર ધર્મની પ્રાપ્તિ સુલભ્ય છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને મેહ-મમતાને વશ થયેલા જ ઉક્ત ભાવનાથી વેગળા રહે છે અને રાગદ્વેષરૂપ કષાયને વારંવાર સેવીને જન્મમરણનાં બંધનથી જકડાઈ ભારે દુ:ખી થયા કરે છે. તેવાં ભયંકર બંધનોથી મુક્ત થવા ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે. અનાદિ મલિન સંસ્કારોને ભેંસી નાખી સારા-ઉજજવલ સંસ્કારે મન ઉપર મજબૂતીથી