________________
લેખ સંગ્રહ
[ ૧૨૭] ૫૮ ઉત્સાહવૃદ્ધિ થવા માટે સેવકના ગુણ તેની સમક્ષ જ વખાણવા. ૬૦ સ્ત્રીના ગુણ તે પ્રત્યક્ષ કે પરોક્ષ વખાણવાથી તેને તેને
મદ આવી જવાનો સંભવ રહે છે તે વાત ખૂબ લક્ષમાં રાખવી. ૧ હિતકારી એવું પણ પ્રિય વચન જ બોલવાની ટેવ પાડવી. દર માતાપિતાદિક વડિલોને, રાજાદિ સ્વામીને, સંઘ સાધ
મિકનો તથા આપણા ગુરુજનોને વિનય સદાય સાચવો. ૩ વિનય સર્વ ગુણનું મૂળ છે એ ચોક્કસ ધ્યાનમાં રાખવું. ૬૪ સેવા–ચાકરી કરવી, અંતરને પ્રેમ રાખવો, ગુણ-સ્તુતિ કરવી,
અવગુણ ન જેવા અને અવજ્ઞા-આશાતનાથી દૂર રહેવું, એ
બધા ય વિનયના જ પ્રકાર જાણીને આદરવા ગ્ય છે. ૬૫ પાત્ર વિશેષ સમજીને જે કંઈ દેવું તે નિજ કલ્યાણાર્થે જ દેવું. દદ વિષ્ટામાંથી પણ રત્ન કાઢી લેવાની પેઠે ગમે ત્યાંથી પણ
ગુણ ગ્રહણ કરી લે. ૬૭ સમય-પ્રસ્તાવ પામીને બોલાય તે અમૂલ્ય છે. ૬૮ ખળને બહુ જ મધ્યે મિષ્ટ વચનથી નિવાજવો. ૬૯ સ્વ પર વિશેષ જાણે અને સ્વઉન્નતિમાં આગળ વધો. ૭૦ જાણવાનું ફળ એ જ છે કે ખોટું તજીને ખરું આદરી લેવું. ૭૧ બીજાં મંત્રતંત્રના ભામાં તજી, નવકાર મહામંત્ર ઉપર
અચળ શ્રદ્ધા રાખી બની શકે તેટલું તેનું જ સેવન
આરાધન કરો. ૭૨ પરઘરે એકલા જવાથી સંકટ આવે, તે ઉપર સુદર્શન
શેઠનું ચરિત્ર યાદ કરો. સ્ત્રીઓના ગહન ચરિત્રની અહીં ઝાંખી થઈ શકે છે.