________________
લેખ સંગ્રહ
[ ૧૦૭ ] કરવા સહુ પ્રાણીવર્ગ ઉપર સમાનતાવાળી બુદ્ધિથી મૈત્રીભાવ ધારે એ દરેક અમીર, અધિકારી કે ક્ષત્રિય બચ્ચાઓની પણ ફરજ નથી શું? હિંદની યા હિંદવાસીઓની અવદશાનું કારણ શોધવા કોને ગરજ છે ? અને તેની આબાદી પુનઃ સંપાદન કરવાના ખરા કારણે ગષવાની કોને જરૂર છે? જે દેશમાં અહિંસા યા દયાદેવીની સંપૂર્ણ દક્ષતાથી સેવાભક્તિ સચવાય તે દેશમાં કોઈ પ્રકારનું સુખ દૂર હોઈ શકે ? અને દુઃખ ટકી શકે ? નહિ જ.
ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૩
સુબેધ–પ્રશ્નોત્તરે. ૧ પ્ર. પ્રથમ પ્રાણીને આદરવા ગ્ય શું ?
ઉ૦ સુગુરુની આજ્ઞા-વચન. ૨ પ્ર પ્રાણીને પરિહરવા યોગ્ય શું ?
ઉ૦ હિંસા, અસત્યાદિક અકાય. ૩ પ્રહ ગુરુ કેવા (ગુણવાળા) હોવા જોઈએ ?
ઉ૦ તત્ત્વજ્ઞ, તત્ત્વદશી, સ્વપર-હિતચિંતક, સાધક, જ પ્રવિદ્વાને શીધ્ર શું કરવું જોઈએ?
ઉ૦ ભવભ્રમણ નિવારણ. ૫ પ્ર. મેક્ષવૃક્ષનું ખરું બીજ કર્યું?
ઉ૦ સમ્યજ્ઞાન, ક્રિયા સહિત. ૬ પ્રક પરભવ જતા સાથે લેવાનું ભાતુ શું ?
ઉ૦ દાન, શીલ, તપ અને ભાવના.