________________
લેખ સંગ્રહ
[ ૯૭] ૫. હમેશાં ચૈદ નિયમોને ચિતારજે અને સ્થિર ઉપગથી પાળજે. વૃત્તિસંક્ષેપથી બહુ સારો લાભ થશે. ભેગોપભેગમાં લેવાયેગ્ય વસ્તુઓમાં–
(૧) સચિત્ત-સજીવ વસ્તુનું પ્રમાણ કરજે. (૨) ખાનપાનમાં થોડી વસ્તુઓથી સંતોષ રાખજે. (૩) જરૂર જેટલી જ વિગઈ (છમાંથી-૧ દૂધ, ૨ દહીં,
૩ ઘી, ૪ તેલ, ૫ ગોળ, ૬ કડાઈ.) વાપરજે. (૪) પગરખાં કે મોજાંનું માન રાખજે.
( ૫ થી ૧૦ )--મુખવાસ, વસ્ત્ર, પુષ્પાદિક સુગંધી દ્રવ્ય, વાહન અસ્વારી, માંચા-પલંગ–બેડીંગ અને ચંદનાદિક વિલેપન દ્રવ્યનું પણ અવશ્ય પ્રમાણ બાંધવું.
(૧૧) વિષયભેગ-કામકીડાનો યથાયોગ્ય પરિહાર કરવારૂપ બ્રહ્મચર્ય પાળવું.
(૧૨) ગમનાગમન સંબંધી દિશાને સંક્ષેપ કરે. (૧૩) શરીર-શૌચની ખાતર સ્નાન કરવાનું પ્રમાણ બાંધવું. (૧૪) ભાત પાણીનું માપ નક્કી કરવું.
એ ઉપરાંત ઘર આરંભાદિક માટે ટાળી ન શકાય એવી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિની વિરાધના પોતાના અથે બને તેટલી ઓછી કરવા નિયમ કરે. એ રીતે જીવતાં સુધી શુભ અભ્યાસ રાખીને જીવદયા પાળવી. વળી રાગાદિક સમસ્ત દોષને જીતનારા જિનેશ્વર ભગવાનને જુહારવા, ત્રિકાળ