________________
-: દુહા :
કુમારી વિમાસે ચિતમાં, અહો જગ પુરુષ સ્થાળ; ચાંચ ભરી જળ લાવીયો, જીવાડણ મુજ બાળ. //all ત્રણ મૃત્યુ દેખી કર્યો, પાવક ઝપાપાત; હું નર ખેદ કરી મૂઇ, પણ નર જગ વિખ્યાત. શા હંસજીવ પટ્ટધર હશે, હું તે જાણું છું મતિયા;
નહિ તો પરભવ ચિત્ર એ, કુણ ચિત્રકાર, all મુજ ચિતયોર એ કિહાં ગયો. મુજ મન માનસસ;
સખીઓ લાવો એને, પૂછો તસ કુળ વંશ. //૪ પરદેશીશું પ્રીતડી, કહે સખી તુમ કરે; આવ્યો તિમ જાશે. વળી, ઊભી હાથ ઘસીશ. /પા એવા ધૂર્ત જગત ફરે, કરતાં નવા નવા વેશ; તુમ સમ આર્જવ પામીને, જુઠી દીએ ઉપદેશ. કોઈ ધૂર્તનું મૃતક ન વિસસો, તે ઉપર એક વાત; સાંભળતાં મતિ ઉલ્લસે, હોય ત કબી વિધાત. ગી
હંસયુગલ
-: દુહા :
ભાવાર્થ:
પદ્મરથ રાજાની કુંવરી પદ્માવતીને જાતિસ્મરણશાન થયું. તે જ્ઞાન થકી પૂર્વભવ જોયો. તે પદ્માવતી પુરુષોને જોઈ ધિકકારતી હતી. કયારેક ક્રોધથી ધમધમતી હતી. તે જ પદ્માવતી આ ચિત્રપટ જોતાં બદલાઈ ગઈ. ચિત્રમાં ચિંતવતી કુંવરી હવે પુરુષ પ્રત્યે માનથી જોવા લાગી. અહો! આ જગતમાં પુરુષો દયાળુ દિલના હોય
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
શ્રી ચંદ્રશેખર રાજાની રક્ષ)
૨0૧.