SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૪૩ ૧-૨-૩. સંખ્યાતા ઉત્પન્ન થઈ શકે. કારણ કે ક્યારેય પણ ગર્ભજ મનુષ્યોની સંખ્યા ૨૯ આંકડાથી વધતી નથી. સંખ્યાતી જ રહે છે માટે પ્રજ્ઞાપના સૂત્ર પદ ત્રણ પ્રમાણે ગાથા ૭૯૨૨૭૧૬૨, ૫૧૪૨૬૪૩, ૩૭૫૯૩૫૪, ૩૬૫૦૩૩૬ આટલી સંખ્યામાં મનુષ્યો હોઈ શકે. (જેન પાઠાવલી પુસ્તક - ૪ પૃ. ૨૧૫) અહીં ગાથામાં અસંખ્યાતા જીવો લીધા છે તે મનુષ્ય ગતિ આશ્રી હોઈ શકે. કારણકે સંમૂર્છાિમ મનુષ્યમાં અસંખ્યાતા જીવો ઉત્પન્ન થઈ શકે છે. સંમૂર્ણિમ મનુષ્ય - ૧૮૭ .. સંખ્ય અસંખ્ય એકઈ સમઈ, ઊપજઈ જીવ શવંત. સંમૂૐિમ મનુષ્યો ૧ સમયે ૧-૨-૩ યાવત્ સંખ્યાતા અસંખ્યાતા ઉપજે ને ચ્યવે. સંમૂચ્છિક મનુષ્યનો વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૨૪ મહર્તનો છે. સંમૂચ્છિમ મનુષ્યમાં તેલ - વાઉ આવીને ન ઉપજે તેથી ઓદારિકના ૮ દંડકના જીવો ઉપજે તથા ૧૦ દારિકના દંડકમાં જાય. ગર્ભજ તિર્યંચ - ૧૯૩ સંખ્ય અસંખ્ય એકઈ સમઈ ઉપજઈ મર્ણ કરઈ. ગર્ભજ તિર્યંચમાં એક સમયે ૧-૨-૩ યાવત્ સંખ્યાતા, અસંખ્યાતા જીવો જન્મ - મરણ કરે એનો વિરહકાળ ૧૨ મુહૂર્તનો છે. તિર્યંચ ચારે ગતિ ને ચોવિશે દંડકમાં આવે ને જાય. સંમૂચ્છિમ તિર્યંચ - ૨૦૬ ... સંખ્ય અસંખ્યા ઊપજઈ ચવઈ ૨૦૭ ક શમઈ હું તે પણિ કહુ, .. સંમૂર્છાિમ તિર્યંચમાં ૧ સમયે ૧-૨-૩ યાવતુ સંખ્યાતા ને અસંખ્યાતા જીવો ઉપજે ને ચ્યવે. વિરહકાળ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. દારિક ૧૦ દંડકના જીવો આવીને ઉપજે અને ચ્યવીને ૨૨ દંડકમાં જાય. જયોતિષી અને વૈમાનિક વર્જીને. નારકી - ૨૫૪ તેમાં નારકી જઈ અવતરઈ એક શaઈ ઉપજઈ નઈં મરઈ, એક - બઈ – ત્રણ શખ્યાતા સોય, જાવત્ર અસંખ્યાતા તુ જોય. નારકી ૧ સમયે ૧-૨-૩, સંખ્યાતા, અસંખ્યાતા ઉપજે ને ચ્યવે. એનો વિરહકાળ જઘન્ય ૧ સમયથી ઉત્કૃષ્ટ ગતિ આશ્રી ૧૨ મુહૂર્ત અને સાતમી નરક આશ્રી છે. માસનો સાતે નરકનો વિરહકાળ અલગ અલગ હોય છે. નારકી માત્ર સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યમાં જ જન્મ-મરણ કરે. એ બે ગતિ અને ૨ દંડકમાં ઉદ્વર્તન અને ચ્યવન હોય. સંમૂચ્છિમ તિર્યંચના નીકળ્યા નારકી થાય પણ નારકી સંમૂર્છિમ તિર્યંચમાં ન ઉપજે. સંમૂર્છાિમ મનુષ્ય અને જુગલિયામાં આવ - જા ન કરે. આમ જન્મ મરણનું ચક્કર જાણ્યા પછી એનાથી મુકત થવાનો ઉપાય વિચારવો જોઈએ. એનાથી મુક્ત થવા માટે સંયમ - ચારિત્રની આરાધના કરવી જરૂરી છે. સખ્યતન કાન વરિત્રાળ મોક્ષ મા’ સમ્યક્ દર્શન -સમ્યમ્ જ્ઞાન - સમ્યગ ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. સમ્યગ દર્શન અને સમ્યગૂ જ્ઞાન ચારે ગતિમાં હોઈ શકે છે પણ સાધુપણારૂપ સમ્યગૂ ચારિત્રની પ્રાપ્તિ માત્ર મનુષ્ય ગતિમાં
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy