SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ શ્રાવક કવિ ઋષભદાસ કૃત પરોક્ષત્વ એ પાંચ બાબતની સમાનતા છે માટે તે બંને પાસે - પાસે કહ્યા છે. ૪) મતિ - શ્રુતજ્ઞાનની સાથે અવધિજ્ઞાનના કાળ, વિપર્યય, સ્વામી અને લાભનું સાધમ્યું હોવાથી તે બે પછી ત્રીજું અવધિજ્ઞાન કહેલ છે. ૫) અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની વચ્ચે છદ્મસ્થતા, વિષય, ભાવ અને પ્રત્યક્ષતા એમ ચાર પ્રકારની સદશતા હોવાથી અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાન કહ્યું ૧૩ oos ñ ñ ૧૫ ૧૫. ૬) મન:પર્યવ અને કેવળજ્ઞાનની વચ્ચે યતિસાધર્મ્સ, સર્વોત્તમતા અને અન્તિમ પ્રાપ્તિતા હોવાથી મન:પર્યવજ્ઞાન પછી કેવળજ્ઞાન કહેલ છે. આ પ્રમાણે સંક્ષેપમાં પાંચ જ્ઞાનનો ઉપન્યાસ ક્રમ જાણવો. જીવના ભેદ | નારકી | તિર્યંચ | મનષ્ય દેવ | લ || મતિજ્ઞાન ૧૬૨ ૨૮૩ શ્રુતજ્ઞાન ૧૩ ૨૮૩ અવધિજ્ઞાન | ૧૩ ૨૧૦ મનઃપર્યવજ્ઞાન) ૦ ક્વિળજ્ઞાન ૧૫ કેવળજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનના ભેદ સરખા છે પણ સ્થિતિની અપેક્ષાથી વિચારતા મન:પર્યવજ્ઞાન કરતાં કેવળજ્ઞાનની સ્થિતિ વધારે છે. સાદિ અનંત છે. ત્રણ અજ્ઞાનમાં જીવના ભેદ | મતિઅજ્ઞાના ૪૮ | ૩૦૩ | ૧૮૮ પપ૩ શ્રુતસંજ્ઞાના || ૧૪ | ૪૮ | ૩૦૩ | ૧૮૮ | પપ૩ વિર્ભાગજ્ઞાન | ૧૪ | ૫ | ૧૫ ૧૮૮ | ૨૨૨ જીવવિચાર રાસમાં જ્ઞાનનું આલેખના એકેન્દ્રિયની ગાથામાં જ્ઞાનનો ઉલ્લેખ નથી પરંતુ ત્રણ ઉપયોગ બતાવ્યા છે તેથી તેમાં બે અજ્ઞાન હોય મતિ અને શ્રુતઅજ્ઞાન એમ સિદ્ધ થાય છે. બેઈન્દ્રિય – તેઈન્દ્રિય – ચૌરેન્દ્રિયમાં ૯૪ મતિ અગ્યનાંન હોઈ એ પાસઈ, સુત અગિનાન પણ લહીઈ હો.. ૯૫ મત્યહ જ્ઞાન નિં સુતહ જ્ઞાનહ.. ૧૦૩.... જ્ઞાન દોઅ ત્રઅંકી જોયા બઈ અજ્ઞાન –અંદ્રી તણઈ.. ૧૧૧ જ્ઞાન લઈ તેહ નિં સહી એ...
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy