________________
સતા.. ભાગ-૨
રિામ-લક્ષ્મણો
કહેવું પડશે કે – નહિ જ, પણ વસ્તુત: શ્રી જૈનશાસનમાં તો એ વસ્તુ કંઈ જ ખાસ વિચારણીય નથી, કારણકે એવી વસ્તુઓથી શ્રી જૈનશાસન ઓતપ્રોત છે. જે શાસનમાં વીતરાગતા એ જ સાધ્ય હોય, તે શાસનમાં વૈરાગ્ય વાતે-વાતે હોય એમાં આશ્ચર્ય પણ શું છે ? પણ આજે વૈરાગ્યના વૈરી જેવા બનેલા વેષધારીઓ અને નામધારી જેનોના પ્રતાપે એ વસ્તુ ખાસ વિચારણીય થઈ પડી છે, કારણકે આના લોકોના સહવાસમાં આવેલા બાપને, દીકરો સંયમ લીધાની ખબર મળે, તો તે એમ જ વિચારે કે મને હજુ વૈરાગ્ય આવતો નથી અને એને કેમ જ આવે ?" અને એમ વિચારીને એ એકદમ વૈરાગ્યનો વૈરી બનીને ઉઠે તે સંયમધરને સંયમથી પતિત કરવાને જ દોડે ! આવી દશા રાખવી અને પોષવી, તે છતાંય પોતાની જાતને જેન તરીકે ઓળખાવવાના કોડ કરવા કે રાખવા એ યોગ્ય છે.?
એ દશાનો જેમ-જેમ વિચાર કરવામાં આવશે તેમ-તેમ શ્રી ક્નિશાસનને પામનાર આત્માની સુંદર મનોદશાનો ખ્યાલ આપો આપ જ આવશે અને એ ખ્યાલ આવવાથી પોતાની પામર અને વિષયાસક્ત તથા સ્વાર્થોધ દશાનો ખ્યાલ પણ આપોઆપ જ આવશે. પરિણામે સઘળી અયોગ્ય કાર્યવાહીનો ભોગ થતાં બચી જવાશે એ આ જીવનની સાર્થક્તા માટે કંઈ નાનીસુની વાત નથી. માટે જ હું કહું છું કે ભાગ્યશાળીઓ ! આ પ્રસંગને ખૂબ વિચારો અને તમારી પોતાની જાતને તેવી બનાવવાના સઘળાય પ્રયત્નો એવો ! છે કારણકે વેષધારીઓ તથા નામથી જૈન પણ કાર્યવાહીથી તો કરપીણો તારી કરતા પણ ભૂંડા એવા લોકો દ્વારા કારમી રીતે કાળા થઈ રહેલા આ
ભાવપ્રાણોના નાશક વાતાવરણમાં તેમ કર્યા વિના એવી મનોદશા
થવી, થાય તો સચવાઈ રહેવી અને છેવટ સુધી વૃદ્ધિ જ પામ્યા છું કરવી, એમ થવું એ ઘણું જ મુશ્કેલ છે. એ જ કારણે શ્રી