________________
વિજયરાજાની સુંદર મનોદશાનો ખૂબ જ વિચાર કરો અને એવી છે સુંદર મનોદશાને પામવાના જેટલા શક્ય હોય તેટલા બધા જ પ્રયત્નો હાર, આદરો.
સુંદર મનોદશાનું સુંદર પરિણામ વધુમાં એ વાત પણ જાણવા જેવી છે કે શ્રી વિજયરાજાની સુંદર મનોદશા એવી ઉક્ટ કોટિની હતી કે માત્ર ભાવનારૂપે જ અટકે તેવી ન હતી, પણ જે પરિણામ આવવું જોઈએ તે પરિણામ લાવ્યા વિના રહે તેવી ન હતી, એ જ કારણે સફળ ભાવનાના સ્વામી શ્રી વિજયરાજા - “આ બાળક પણ સારો પણ હું સારો નહિ.” આટલા વિચારથી અટક્યા નહિ, પણ એ વિચારણાના યોગે વૈરાગ્ય પામ્યા અને,
ततश्च विजयः पुत्रं, राज्ये न्यस्य पुरंदरम् । निर्वाणमोहस्य मुनेः, पार्चे व्रतमुपाढढे १११॥
તે પછી શ્રી વિજયરાજાએ પોતાના પુરંદર નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપના કરીને શ્રી નિર્વાણ મોહ નામના મુનિવરની પાસે દક્ષાને 8 અંગીકાર કરી.
ઉત્તમ વડીલનો અનુપમ પ્રભાવ છે, આ રીતે સુંદર ભાવનાને સુંદર પરિણામ સુધી પહોંચાડનારા- ૩૭ મહાપુરુષના યોગ્ય વારસદાર પણ કમ ન જ નીવડે, કારણકે ઉત્તમ હુ વડીલના ઉત્તમ સંસ્કાર યોગ્ય આત્મામાં ઉતર્યા સિવાય રહેતા જ નથી, એ જ વ્યાયે
पुरंदरोऽपि स्वे राज्ये, पृथिवीकुक्षिजं सुतम् । न्यस्य कीर्तिधर, क्षेमंकरर्ण्यन्तेऽभवद्यतिः ॥
પુરંદર રાજા પણ પોતાની પૃથિવી નામની પત્નીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ કીર્તિધર નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને ક્ષેમંકર ઋષિની પાસે ધક્ષા લઈને સાધુ થયા.
આથી જ હું તમને કહું છું વડીલ બનો તો ઉત્તમ બનો, કે જેથી તમારી પાછળ તમારા વારસદારો પણ પ્રભુધર્મને આરાધનારા
ઉત્તમ કુળનો અનુયમ મહિમ....૧