________________
૨૪૬
આદર્શ પરિવારની આદર્શ વાતો
સૂરિદેવનો મહાન ઉપકાર અજ્ઞાની જીવોને ત્યાગ વૈરાગ્યની કિંમત નહિ સંસારની અશરણતા અને ધર્મની અનુપમતા સુપુત્ર ભરતની સુંદર વિચારણા મોહમગ્ન કૈકેયીની શોકભરી વિચારણા
કૈકેયીની યાચના અને સ્વીકાર • આ પ્રસંગની અનુપમતા વિચારવા યોગ્ય છે. • રામચંદ્રજીનો ઉદાર પ્રત્યુત્તર • આજ્ઞાધીનતા કોણ દર્શાવી શકે ? • શ્રી ભરતના વ્રતના સ્વીકારની યાચના
• શ્રી દશરથમહારાજાની આજ્ઞા.
• દશરથમહારાજાને ભરતની વિવેકભરી સલાહ
• સંવાદ ઉપરથી સમજવા યોગ્ય વાતો
• શ્રી રામચંદ્રજીની સલાહ
હક્ક અને લાલસાના પ્રતાપે • ભરતની એકાંતે અનુકરણીય અનુપમ દશા. • પૌદ્ગલિક લાલસાના પાપે