________________
૨00
કુલીન પરિવારોની ખાનદાની ઝળકી ઉઠે છે
સીતાજીની વૃદ્ધિ અને જનકરાજાનો શોક અનાર્યોનો ઉપદ્રવ દશરથ મહારાજાની તૈયારી દશરથ મહારાજા પ્રત્યે રામચંદ્રજીની પ્રાર્થના
ધીરતાપૂર્વક વીરતાનું રામચંદ્રજીએ કરેલું પ્રદર્શન • સંસારની લાલસા હોય તો ચિંતા હોય જ
નારદજીની આવેશવશ વિલક્ષણ વિચારણા ભામંડલકુમારની કામાવસ્થાથી દુર્દશા કુલીનની કુલીનતા રાજાનો પ્રશ્ન અને નારદજીનો ઉત્તર
જનકરાજાને ચંદ્રગતિએ કરાવેલી પ્રતિજ્ઞા • બની ગયેલા બનાવોનો બોધપાઠ
મહારાણી વિદેહાનો વિલાપ : જનકરાજાનું આશ્વાસન
T TTT TT |