SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ર લાભ ૧ લ સર્વે અહીંયા જ બેઠા રહે અને હું એકલો જ તેમાં જાઉં છું.” એમ કહી વમુખ જવા માટે તત્પર થયે. ત્યારે દંત પંક્તિની પ્રભાવડે અધરને વિચિત્ર રંગિત કરનારા વદને પ્રદ્યુમ્ન વમુખને કહ્યું કે, “હે ભાઈ! આ કામ તે મને જ સેપે. વજમુખે કહ્યું, “અનુજ બંધ! ભલે એ કામ તું જ કર, કારણ આપણે બે તે એક જ છીએ. આપણા બેમાં કઈ જાતને અંતર નથી, માટે જે સંપત્તિએ તને મળી તે મને જ મળી છે. હું તે એમ જ સદા માનું છું. માટે જે તારી ઈચ્છા હોય તે ભલે ખુશીથી જા.” લાભ ૧ લે વિશ્વમાં અદ્દભુત ચરિત્ર કરનાર, ઉદાર દિલ રાખનાર, સાહસિક શિરોમણિ પ્રદ્યુમ્નકુમાર તેઓને છોડી દઈ તેમાં પેઠે; પ્રવેશ કરતાં જ હર્ષને લીધે પ્રદ્યુમ્ન સિંહનાદ કર્યો, તે કિલ્લાને અધિષ્ઠાતા ભુજગાસુર નામે દેવ, હદયને કંપાવી દે તેવા સિંહનાદને સાંભળી કેપને લીધે લાલચેળ નેત્ર કરતો કરતો આવી છે કે, “અરેરે દુષ્ટ ? તું કેણ છે, કે જે તું મારા ઘરમાં આવ્યો. અરે! મૂર્ખ શિરોમણિ ! જેમ યમરાજાના ઘરમાં જવાની ઈચ્છા તથા સર્પના શિરપર રહેલી મણિ લેવાની ઈચ્છા પિતાને જ નાશ કરનારી છે, તેમ મારા ઘરમાં પ્રવેશ કરવાની ઈચ્છા પણ તેવી જ સમજવી. માટે તું અહીંથી જીવતે પાછા જઈશ નહીં.” આ વચને સાંભળી પ્રદ્યુમ્ન હસીને બે, “જળ વગર વૃથા ગર્જના કરતા શરદ ઋતુના મેઘની પેઠે બળહીન તું વૃથા બકવાદ શા માટે કરે છે, અને જેર હોય તો યુદ્ધ કર.”
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy