________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સંક્ષિપ્ત ટ્રી
અષ્ટાંગયોગમાં બીજા યોગાંગરૂપ નિયમનું સ્વરૂપ (પા.યો. ૨૩૨)
I
| (૨) સંતોષ
| (૩) તપ
(૧) શૌચ
(૪) સ્વાધ્યાય (૫) ઈશ્વરપ્રણિધાન
કારપૂર્વક મંત્રોનો | જાપ
ફળનિરપેક્ષપણાથી
સર્વક્રિયાઓનું પરમગુરુને સમર્પણ
બાહ્ય અત્યંતર પોતાને પ્રાપ્ત કુચ્છ-ચાન્દ્રયણાદિ
| | થયેલા સંયોગ તપનું સેવન માટી, મૈત્રાદિ પ્રમાણે તોપ જલાદિ વડે વડે ચિત્તના કાયાનું મળોનું પ્રક્ષાલન પ્રક્ષાલન
ચમ અને નિયમનું યોગાંગપણું શાથી ? (પા.યો. ૨/૩૩)
અહિંસાદિ યમના સેવન દ્વારા અહિંસાદિથી આત્માને ભાવિત કરવાથી હિંસાદિ ભાવોની બાધા થવાને કારણે યોગની સુકરતા થવાથી યમ-નિયમનું યોગાંગપણું હિંસાદિ વિતર્કોનું સ્વરૂપ, ભેદ, કારણ અને ફળ (પા.યો. ર/૩૪)
હિંસાદિ વિતર્કો કૃત, કારિત અને અનુમોદિત, લોભ, ક્રોધ અને મોહપૂર્વક,
મૃદુ, મધ્ય અને અધિમાત્રાવાળા, દુ:ખ અને અજ્ઞાનના ફળવાળા
હિંસા, અસત્ય વગેરે પાંચ વિતર્કોમાંથી પ્રત્યેકના ૮૧ ભેદો
લોભ
૩ X ૩=૯ ૯ X ૩=૨૭
કારિત ક્રોધ મધ્યમ ૧ મધ્યમ મૃદુ ૨ મધ્યમ મધ્યમ ૩ મધ્યમ તીવ્ર
અનુમોદિત
મોહ અધિમાત્ર-તીવ્ર ૧ તીવ્ર મૃદુ ૨ તીવ્ર મધ્યમ ૩ તીવ્ર તીવ્ર
૧ મૃદુ મૃદુ ૨ મૃદુ મધ્યમ ૩ મૃદુ તીવ્ર
૨૭ X ૩=૮૧