SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૩૪-૩૫-૬૩૬-૬૩૭ ૨પ૧ શ્લોક - तान्मुहुः पृच्छतः क्रोधादलब्धवचनानहम् । हन्तुं प्रवृत्तो बद्धस्तैर्गतोऽस्तमथ भास्करः ।।६३४।। શ્લોકાર્ચ - ફરી પૂછતા અલબ્ધ વજનવાળા તેઓને ક્રોધથી હણવા માટે હું પ્રવૃત્ત થયો. તેઓ વડે બંધાયો. હવે સૂર્યનો અસ્ત થયો. II૬૩૪l બ્લોક : दध्युस्ते शत्रुरेवायं, येन स्वामी हतो हि नः । जघानैतांश्च यो घात्यः, स्वीकृतत्वात् तथापि न ।।६३५ ।। શ્લોકાર્ચ - તેઓએ વિચાર્યું=ચોરોએ વિચાર્યું. આ નંદીવર્ધન શત્રુ જ છે. જેના વડે આપણો સ્વામી હણાયો=પ્રથમ યુદ્ધમાં આપણો પ્રવરસેન સ્વામી હણાયો અને આમને માર્યા=વર્તમાનમાં તલવાર લઈને કેટલાક ચોટાઓને માર્યા. તોપણ સ્વીકૃતપણું હોવાથી=સ્વામીરૂપે સ્વીકૃતપણું હોવાથી, જે ઘાત્ય નથી=નંદીવર્ધન ઘાત્ય નથી. II૬૩૫ll શ્લોક : न च धारयितुं शक्यो, वस्त्रबद्ध इवानलः । त्याग एवास्य तच्छ्रेयानिति गन्त्र्यां निवेशितः ।।६३६।। શ્લોકાર્થ : અને વસ્ત્રથી બદ્ધ અગ્નિની જેમ ધારણ કરવા શક્ય નથી. તે કારણથી આનો જ=નંદીવર્ધનનો જ, ત્યાગ શ્રેયકારી છે. એથી ગાડામાં નિવેશ કરાયો. II૬૩૬ll શ્લોક :विभावयैव तैवेगानीतो द्वादशयोजनीम् । ત્ય: શાર્દૂનનારોઘાને મનથમિથે પાદરૂછા
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy