________________
૨૫૦
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
હું ચોરો વડે લઈ જવાયો. ત્યાં=ચોરોની પલ્લીમાં ખેંચેલી તલવારવાળો નાગની ફણા જેવો જોવાયો. ૬૨૯-૬૩૦||
શ્લોક ઃ
चरटाः प्रत्यभिज्ञाय, पादयोर्मम तेऽपतन् ।
पृष्टस्तैरथ वृत्तान्तो, वक्तुं न शकितं मया ।।६३१ ।।
શ્લોકાર્થ ઃ
તે ચોટ્ટાઓ ઓળખીને મારા પગમાં પડ્યા. હવે તેઓ વડે વૃત્તાંત પુછાયો. મારા વડે કહેવા માટે સમર્થ થવાયું નહીં. ।।૬૩૧।।
શ્લોક ઃ
शकितं नोपवेष्टुं च तदानीतासने ततः । देवतोत्तम्भयामास, दैन्यं प्राप्तेषु तेषु माम् ।।६३२ ।।
શ્લોકાર્થ :
ત્યારપછી તેઓ વડે લવાયેલા આસનમાં=ચોટ્યાઓ વડે લવાયેલા આસનમાં, હું બેસવા માટે સમર્થ થયો નહીં. તે ચોટ્ટાઓ દૈન્યને પામ્યે છતે દેવતાએ મને ઉત્ત્તભંન કર્યું=પૂર્વે સ્તંભન કરેલું તેનાથી મુક્ત કર્યો. ।।૬૩૨૪ા
શ્લોક :
1
पृष्ठे पुनर्व्यतिकरे, तैरहं ज्वलितो भृशम् । अलीकवत्सलैर्लोकैरासितुं न लभे क्वचित् ।। ६३३ ।
શ્લોકાર્થ ઃ
ફરી તેઓ વડે વ્યતિકર પુછાયે છતે=તે ચોટ્ટાઓ વડે પોતે આ પરિસ્થિતિમાં કેમ પ્રાપ્ત થયો એ પ્રકારનો પ્રસંગ પુછાયે છતે, હું અત્યંત પ્રજ્વલિત થયો. જુઠ્ઠા વત્સલ લોકો સાથે ક્યારેય હું રહેવા માટે સમર્થ થયો નહીં. 11933||