SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ - ત્યારે આ પ્રમાણે વિભાકરે કહ્યું ત્યારે, વૈશ્વાનરના વિકારથી હું મૌન રહ્યો. હવે સ્નેહથી રાત્રિમાં એક શય્યામાં મારી સાથે તે સૂતો= વિભાકર સૂતો. Iકર૩ શ્લોક - विश्रब्धोऽप्यतिदुष्टेन, समुत्थाय निपातितः । पलायितोऽहं त्वरया, परिधानद्वितीयकः ।।६२४।। શ્લોકાર્ચ - વિશ્રબ્ધ પણ મારા પ્રત્યે વિશ્વાસવાળો પણ વિભાકર, અતિદુષ્ટ એવા મારા વડે ઊઠીને મારી નંખાયો. પરિધાન દ્વિતીયક એવો હું પહેરેલા વસ્ત્રવાળો એવો હું, શીધ્ર પલાયન થયો. IIકર૪ll શ્લોક : क्लेशात् प्राप्तः कुशावर्तोद्यानं द्रष्टुं, जनाननात् । तत्रागतः सजनकः, श्रुत्वा कनकशेखरः ।।६२५ ।। શ્લોકાર્ચ - ક્લેશથી ઘણા શ્રમથી, કુશાવર્તના ઉધાનમાં હું પ્રાપ્ત થયો. લોકોના મુખથી સાંભળીને કુશાવર્ત ઉદ્યાનમાં નંદીવર્ધન છે એ પ્રમાણે લોકોના મુખથી સાંભળીને, પિતા સહિત કનકશેખર ત્યાંaઉધાનમાં, જોવા માટે આવ્યા. IIકરપી શ્લોક - पृष्टेनैकाकिताहेतुर्नोक्तोऽरुचिभयान्मया । ममापि किं गोप्यमिति, जगौ कनकशेखरः ।।६२६।। શ્લોકાર્થ :એકાકિતાનો હેતુ-તું એકાકી કેમ છો એ પ્રમાણે એકાકિતાનો હેતુ,
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy