SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ વૈરાગ્યેકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ - અન્યદા જયસ્થલથી દારુણ નામનો દૂત આવ્યો. મારા વડે તે જણાયો, સુંદર વાણીવાળા તેણે દૂતે કહ્યું. Ifપરા શ્લોક - कुमार ! जगदाधार, प्रहितोऽस्मि महत्तमैः । मयोक्तं कुशली तातस्तातेन प्रहितो न किम् ।।५२३।। શ્લોકાર્થ: હે કુમાર ! હે જગતના આધાર ! મહત્તમો વડે હું મોકલાવાયો છું. મારા વડે કહેવાયું. પિતા કુશળ છે. પિતા વડે કેમ મોકલાવાયો નથી ? પિર3II. શ્લોક : तेनोक्तं कुशली देवो, वङ्गराड् यवनः परम् । स्थितोऽस्ति नगरं रुद्ध्वा, तेनाभूदाकुलो नृपः ।।५२४।। શ્લોકાર્ધ : તેના વડે=દૂત વડે કહેવાયું. દેવ કુશળ છે. પરંતુ બંગદેશનો રાજા યવન નગરને રોધીને રહેલો છે. તે કારણથી રાજા આકુલ થયો છે. આપરા શ્લોક : आकार्यतामिदानीं द्राक्, कुमारो नन्दिवर्धनः । यथा स्यानगरत्राणमित्यमात्यैर्विचारितम् ।।५२५ ।। શ્લોકાર્થ: હમણાં શીધ્ર કુમાર નંદીવર્ધનને બોલાવો. જે રીતે નગર ત્રાણ થાય. એ પ્રમાણે અમાત્યો વડે વિચારાયું. પિરપી શ્લોક - तदा मतिधनेनोक्तं, देवाय ज्ञाप्यतामिदम् । धीविशालो जगौ ज्ञाप्यं, न देवायातिरागिणे ।।५२६।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy