________________
૨૦૪
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોક :
प्रस्थिता साऽथ कनकमञ्जरी सकपिञ्जला ।
पुनः पुनः स्मरनेतामहं स्वभवनं गतः ।।४९४।। શ્લોકાર્ચ -
હવે તે કનકમંજરી કપિંજલા સહિત ગઈ. ફરી ફરી આને કનકમંજરીને સ્મરણ કરતો હું=નંદીવર્ધન સ્વભવનમાં ગયો. II૪૯૪ll શ્લોક -
अपराह्ण समागत्य, जगौ कदलिकाऽनघम् । विवाहदिनमद्यैव गोधूल्यां तव शुद्ध्यति ।।४९५ ।। શ્લોકાર્ચ -
દિવસના પશ્ચાત્ ભાગમાં આવીને કદલિકાએ કહ્યું. તારો નંદીવર્ધનનો નિર્દોષ વિવાહદિવસ આજે જ ગોધૂલિમાં=સંધ્યાકાળમાં શુદ્ધ થાય છે. TI૪૯૫ll શ્લોક -
देवः समादिशत्येवं, श्रुत्वेति मुदितं मया । વિવાહ મહતા, વિમર્દન તતઃ તાઃ ૪૨દ્દા શ્લોકાર્ચ -
આ પ્રમાણે=આજે જ વિવાહદિવસ છે એ પ્રમાણે દેવ કનકચૂડ આદેશ આપે છે એ પ્રમાણે સાંભળીને મારા વડે આનંદિત થવાયું. ત્યારપછી મોટા વેભવથી વિવાહયજ્ઞ કરાયો. ૪૯૬ શ્લોક :
युतः कनकमञ्जर्या, हर्म्य सुरगृहोपमे । विलासैर्मान्मथैर्दिव्यैः, सुखमन्वभवं ततः ।।४९७।।