________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૩૯૭-૩૯૮-૩૯૯-૪૦૦
શ્લોક ઃ
૧૭૭
भुक्त्वाऽथ भास्वराङ्गेन, क्रूरचित्ताभिधां गुटीम् । मया साक्षेपमाहूतो, योद्धुं समरसेनराट् ।।३९७।। શ્લોકાર્થ :
હવે ભાસ્વર અંગથી ક્રૂરચિત્ત નામની ગુટીને ખાઈને સાક્ષેપ સહિત સમરસેન રાજા મારા વડે બોલાવાયો=નંદીવર્ધન વડે બોલાવાયો. II૩૯૭।।
શ્લોક ઃ
वर्षन्नस्त्राणि सोऽप्यागात्, प्रलयाम्भोदसोदरः । पुण्योदयप्रभावात्तु, मयि प्रभवति स्म न । । ३९८ ।।
શ્લોકાર્થ :
પ્રલયના દરિયાને તુલ્ય એવો તે પણ અસ્ત્રોને વરસાવતો આવ્યો, વળી, પુણ્યોદયના પ્રભાવથી મારામાં પ્રભવ પામ્યા નહીં. ।।૩૯૮||
શ્લોક ઃ
हिंसावैश्वानरोग्रेण, मया शक्त्या हतोऽथ सः ।
निर्नायकं बलं तस्य, काकनाशं पलायितम् ।। ३९९ ।। શ્લોકાર્થ :
હવે હિંસા, વૈશ્વાનરથી ઉગ્ર એવા મારા વડે શક્તિથી તે=સમરસેન રાજા હણાયો. તેનું નિર્માયક કાકનાશવાળું સૈન્ય પલાયન થયું. II૩૯૯||
શ્લોક ઃ
लग्नः कनकचूडेन, मयाऽथाभिहितो द्रुमः ।
गोमायुनेव सिंहस्य, त्वया तातस्य को रणः ।।४०० ।। શ્લોકાર્થ ઃ
હવે, કનકચૂડ સાથે લગ્ન=યુદ્ધમાં લાગેલો ક્રમ રાજા મારા વડે