________________
૧૭૮
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ કહેવાયો. સિંહનું ગોમાયુ સાથે યુદ્ધ યુક્ત નથી તેમ તાતની સાથે તારા વડે શું યુદ્ધ ? Il૪૦oll શ્લોક :
युक्तयुद्धेऽसि धीरश्चेन्ममाभिमुखमेहि तत् । छिन्नः समरसेनाद्रिस्तवच्छेदे न मे श्रमः ।।४०१।। શ્લોકાર્ચ - યુક્ત યુદ્ધમાં જો ઘર છો તો મારી અભિમુખ આવ. સમરસેનરૂપ પર્વત છેદાયો. તારા છેદમાં મને શ્રમ નથી. ll૪૦૧ શ્લોક :
इत्याक्षिप्तोऽतिवेगेन, स मामभ्यापतद् द्रुमः ।
निशितेनार्धचन्द्रेण, विद्युद्दण्डेन पातितः ।।४०२।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે આક્ષેપ કરાયેલો તેમ અતિવેગથી મારી સન્મુખ આવ્યો. તીણ અર્ધચંદ્રવાળા વિદ્યુતદંડથી પાત કરાયો=હણાયો. ll૪૦રા શ્લોક :
पतितेऽथ द्रुमे तस्य, सैनिकाः शकुना इव ।
स्वस्थानभङ्गशोकार्ताः, प्रोड्डिनाः प्रसरद्रुताः ।।४०३।। શ્લોકાર્ચ -
હવે તુમ રાજા પતિત થયે છતે શકુન પક્ષીની જેમ તેના સૈનિકો સ્વસ્થાનના ભંગને કારણે શોકથી આર્ત થયેલા પ્રસરતા શીધ્ર ભાગી ગયા. ૪૦૩ શ્લોક :
विभाकरोऽथ कनकशेखरेण रणोद्यतः । छिन्त्रास्त्रस्तदुपर्यस्त्राण्याग्नेयादीन्यमूमुचत् ।।४०४।।