________________
૧૫૦
વૈરાગ્યેકલ્પલતા ભાગ-૩ શ્લોક :
इत्युक्त्वाऽसौ मदभ्यर्णानिर्गतश्चिन्तितं मया ।
न ज्ञायते महादुष्टः, पापोऽयं किं करिष्यति ।।३११।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે કહીને આ=મંત્રી, મારી પાસેથી નીકળ્યો, મારા વડે વિચારાયું, મહાદુષ્ટ, પાપી આ શું કરશે? જણાતું નથી. ll૧૧૧|| શ્લોક -
तदस्य प्रणिधिद्वारा, भावो ज्ञेयो मयाऽखिलः ।
ज्ञातः स्यात् किल दोषाय, न दुष्टग्रहवत् खलः ।।३१२।। શ્લોકાર્ચ -
તે કારણથી પ્રસિધિ=ગુપ્તચર, દ્વારા આનો અખિલ ભાવ મારે જાણવો જોઈએ. જણાયેલો ખેલ ખરેખર દુષ્ટગ્રહની જેમ દોષ માટે ન થાય. ll૩૧ શ્લોક -
इति प्रयुक्तश्चतुरो, दारकः प्रणिधिर्मया ।
तत्स्वरूपं परिज्ञाय, मम तेन निवेदितम् ।।३१३।। શ્લોકાર્ચ -
એ પ્રમાણે ચતુર દારક પ્રસિદ્ધિ મારા વડે પ્રયુક્ત કરાયો, તેના સ્વરૂપનું પરિજ્ઞાન કરીને=મંત્રીના સ્વરૂપનું પરિજ્ઞાન કરીને, મને તેના વડેeતે દારક વડે નિવેદન કરાયું. ll૩૧૩ શ્લોક :
आहूयासौ महाश्राद्धान्, रहस्येवमभाषत ।
प्रच्छन्नो मे करो देयो, भवद्भिः सुखमिच्छुभिः ।।३१४ ।। શ્લોકાર્ચ - શું નિવેદન કરાયું ? તે કહે છે – મહાશ્રદ્ધાળુઓને બોલાવીને