________________
૧પ૧
ચતુર્થ સ્તબક/શ્લોક-૩૧૪-૩૧૫-૩૧૬-૩૧૭-૩૧૮ આણે મંત્રીએ, એકાંતમાં કહ્યું, સુખને ઈચ્છતા એવા તમારા વડે મને પ્રચ્છન્ન કર આપવા યોગ્ય છે. Il૩૧૪. શ્લોક :
तातेनापि च तद् ज्ञातं, कृता गजनिमीलिका ।
श्रुत्वेदं प्रणिधेर्बुद्धि¥ताऽपक्रमणे मया ।।३१५ ।। શ્લોકાર્ચ -
અને પિતા વડે પણ તે જણાયું, ગજનિમીલિકા કરાઈ=આંખમીંચાણાં કરાયાં, પ્રસિધિનું આ સાંભળીને=આ વચન સાંભળીને, મારા અપક્રમમાં= દેશને છોડવામાં, બુદ્ધિ ધારણ કરાઈ. ll૧૧પI શ્લોક -
यदि तातानभिप्रेतमकरिष्यदयं कुधीः ।
तदाऽदास्यं फलं तस्य, पिता तु दुरतिक्रमः ।।३१६ ।। શ્લોકાર્ચ -
કુબુદ્ધિએ=મંત્રીએ, પિતાને અનભિપ્રેત જો આ કર્યું હોત તો, તેને મંત્રીને, કલ હું આપત, પરંતુ પિતા દુરતિક્રમ છેપિતાનો પ્રતિકાર કરવો ઉચિત નથી. ll૧૧૬ll બ્લોક :
कस्याप्यकथयित्वेदं, गूढमालोच्य चेतसा ।
सह स्वमित्रवर्गेण, तूर्णमत्र समागतः ।।३१७।। શ્લોકાર્ચ -
કોઈને પણ આ ગૂઢ કહ્યા વગર ચિતથી આલોચન કરીને સ્વમિત્રવર્ગની સાથે અહીં=જયસ્થલમાં, શીઘ આવ્યો. ll૧૧૭l શ્લોક :
इत्युक्त्वा विरते तत्र, मयोक्तं साध्वनुष्ठितम् । યુeો ન માનિનાં વાસો, માનનાનિવરેઃ સદારૂ૨૮ાા